SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ | આ મંત્રના જાપ સાધકને આરોગ્યની સ્વસ્થતા આપનારા છે. દરરોજ પ્રાતઃ કાર્ય સમયે આ મંત્રની ત્રણ માળા કરવી. સ્નાન આદિથી નિવૃત્ત થયા પછી આ મંત્રના જાપ કરવામાં આવે તો ઉત્તમ, નહિતર સ્વચ્છ વસ્ત્રો પહેરીને આ મંત્રની માળા કરવી. ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં કુંકુમરોલજી પાર્શ્વનાથાય નમઃ | આ મંત્રની માળા દરરોજ સ્નાન કર્યા પછી સ્વચ્છ, શુધ્ધ વસ્ત્રો ધારણ કર્યા પછી કરવી. દરરોજ એક માળા અવશ્ય કરવી. આ મંત્રના આરાધનથી સુખ, લક્ષ્મી અને યશની પ્રાપ્તિ થાય છે. - : સંપર્કઃ શ્રી મરોલ પાર્શ્વનાથ જૈન દેરાસર શ્રી શ્વેતામ્બર મૂપૂ. જૈન તીર્થ ખરતરા વાસ પો. જાલોર, જિ. જાલોર, રાજસ્થાન -૩૪૩/0૧. ફોન : (૦૨૯૭૩) ૨૨૨૩૬૯ ૦૯૩૫૯૫. ૦૮૦૦૬ | શ્રી ફૅમરોલજી પાર્શ્વનાથ ૧૦૬
SR No.032664
Book Title108 Parshwanath Tirth Samput Part 01
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy