SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ મકરણ ૯મું -સુરતના દાનવીરાની નામાવલી અને સવત . ૧૯૫૦ પછીની સખાવતા. (ઓગણીસમી સદીના જૈન કુટુ —નગરશેઠ, ભણશાલી, કલાશ્રીપત, ઉદેચંદ−ઇચ્છાચ'દ, નેમાવાંદા, ડાહ્યાભાઈ વકીલ વગેરે લક્ષાધિપતિઓ તરીકે ઓળખતા હતા). શેઠ મેાતીશા અમીચં—શ્રીસિદ્ધાચલજી તીર્થ ઉપર અઢ ળક વ્યવ્યય તથા સાહસ કરી, પૂર્ણ ઉત્સાહ થી ટુંક બંધાવનાર, મુખર્જીમાં ભાયખલામાં દેહરાસર, કાટમાં દેહરાસર, અગાશીમાં દેહરાસર, લાલબાગ ઉપાશ્રય, ધમ શાલાવિગેરે ખ ધાવનાર શેઠ પ્રેમચંદ રાયચંદ—(જાહેર સખાવતાની શરૂઆત કરનાર), એમણે ગેપીપુરામાં માટી ધર્મશાલા બંધાવી. ગોપીપુરામાં તેમજ પુિરામાં કન્યાશાલા કાઢી તે બન્ને ખાતાં તેમના પિતાના નામે (રાયચ'દ દીપચંદ ધર્મ શાલા-રાયચંદ્ર દીપચ'ઢ કન્યાશાલા) એળખાય છે. તેમજ જીવનમાં લાખની સખાવત કરનાર દાનવીર. સુરતના નગીના– શેઠ નગીનચંદ ઝવેરચ’દ—નગીનચંદ ઇન્સ્ટીટયુટના સ્થાપક શેઠ નગીનચંદ્ર કપુરચંદ—જીવદયા ।'ડ, પાલીતાણામાં મકાન,
SR No.032631
Book TitleSuryapurno Suvarna Yug Yane Suratno Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherMotichand Maganbhai Choskhi
Publication Year1939
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy