SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ એમ લખ્યું છે એટલે સુરત નામનું શહેર આગળ હતું જ નહિ અગર સુર્યપુર નામનું શહેર આગળ હતુંજ નહિ. એને એ અર્થ થાય છે. પાના ૨૭૭માં સુરતની કતંકથા નર (૧) લખી છે કે સુરજ રામજનીના નામ ઉપરથી ગેપીએ શહેર વસાવ્યું અને શહેરનું નામ રામજની સુરજના નામ ઉપરથી સુરત રાખવામાં આવ્યું અને તે સને ૧૫૨૧માં એટલે ૪૧૫ વરસ ઉપર સુરત શહેર નામે. સુરત પ્રસીદ્ધ થયું. દંતકથા નંબ૨ (૨)માં લખ્યું છે કે રાંદેરના કોઈ જમીનદારથી સુરજ નામની છોકરીનું પેટ વધવાથી તે બાઈને તેના સગાઓએ માછીવાડમાં રાખી અને ત્યાં તેને ગોપી નામનો છોકરો થયે. તે છોકરો મોટો થયા પછી તેણે રોજગાર કરી સુરત શહેરની વસ્તી વધારી તે ઉપરથી શહેરનું નામ સુરત રાખ્યું દંતકથા (૩)માં લખ્યું છે કે સુરેપનાં કોનસ્ટેનટનેપલ શહેરનાં બાદશાહે પોતે એક સુરતા કરીને રામજની હતી. તેને રાખી હતી. તેના પર બાદશાહની ખફા મરજી થવાથી તેને કાઢી મુકી હતી. તે સુરતા રામજનોને એજ શહેરના રૂમી નામના દાગર રાખી તેની ખબર બાદશાહને પડ. વાથી અને જણાને દેશનીકાલ કર્યા તેથી રૂમીસેદાગર સુરતા રામજનીને સાથે લઈ માલમીલકતના વહાણે ભરી સુરત તરફ આવ્યા અને મુકામ કરી વેપાર કર્યો તેથી
SR No.032631
Book TitleSuryapurno Suvarna Yug Yane Suratno Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherMotichand Maganbhai Choskhi
Publication Year1939
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy