SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ - ૩૧૧ ૩૦. દરખાસ્ત અને દરખાસ્તમાં સુધારે. (૧) દરખાસ્ત મુક્યા બાદ પ્રમુખની રજા સિવાય પાછી ખેંચી શકાશે નહિ. (૨) ટેકા સિવાયની દરખાસ્તની નેંધ લેવામાં આવશે નહિ. (૩) મૂળ દરખાસ્ત ઉપર સુધારે (amendment) આવે તે સુધારા (amendment) ઉપર મત લેવા અને તેમાં વધુ મત મળે તો તે સુધારા (amendment) સાથેની દરખાસ્ત ફરીથી મત જ ગણત્રી (Voting) માટે મુકવામાં આવશે. ૩૧. સભા મુલતવીની દરખાસ્ત સભા મુલતવી રાખવાની દરખાસ્ત (adjournment motion) સૌથી પહેલી હાથ ધરવામાં આવશે અને તે વધુમતે પસાર થયેલી ગણાશે. ૩ર, ઠરાવની નેટીસ. સંમેલનમાં મુકવાના ઠર (resolutions) વિગેરેની લેખીત નેટિસ, સંમેલનની તારીખના પંદર દિવસ અગાઉ, પ્રેસીડેન્ટને અગર જનરલ સેક્રેટરીને આપવી પડશે. પ્રમુખ પિતે સમેલનમાં કંઈપણ ઠરાવ કોઈપણ વખતે મુકી શકશે તથા બીજા કોઈને ઠરાવ મુકવા પરવાનગી આપી શકશે. ૩૩, કાસ્ટીંગ વોટ, દરેક પ્રમુખ અગર ચેરમેનને પિતાને પરસનલ એક મત ઉપરાંત સરખા મત પડે તે બીજે એક વધુ મત એટલે કે કાસ્ટીંગ વોટ (casting vote), એમ બે મત આપવાને અધિકાર રહેશે. ૩૪. પ્રમુખ અગર ચેરમેનની હકુમત, પ્રમુખ અગર ચેરમેનનો નિર્ણય છેવટને ગણાશે. તે ઉપર ટીકા થઈ શકશે નહિ. પરંતુ તે સામે સંમેલનમાં અપીલ કરી શકાશે. અને તે સંબંધમાં સંમેલન યોગ્ય ઠરાવ કરી શકશે. ૩પ. બંધારણમાં ફેરફાર (અ) આ બંધારણમાં કઈપણ સુધારે વધારે યાને ફેરફાર કરવાની સંમેલનને સત્તા છે. - (બ) તેવો સુધારે, વધારે યાને ફેરફારની વિગત સાથેની લેખીત નેઢીસ સંમેલન ભરાવવાના ત્રીસ દિવસ પહેલાં પ્રમુખે દરેક પ્રતિનિધિને આપવી. (ક) તે ઠરાવ મંડળની ખુલ્લી બેઠકમાં મુકે. (ડ) હાજર રહેલા પ્રતિનિધિઓ પૈકી ઝું પ્રતિનિધિઓની બહુમતિથી ઠરાવ યાને સુધારે, વધારે, અગર ફેરફાર, પસાર થયેલું ગણાશે. પરંતુ ડું બહુમતિમાં કોઇપણ ત્રણ એકમેના ઓછામાં ઓછા એકમ દીઠ બે પ્રતિનિધિઓના મત હોવા જોઈએ.
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy