SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ કપડવણજ : ગોધરા;– લુણાવાડાઃ— વેજલપુર : = પુરૂષ ૨૪૨ ૨૪૫ ७८ ७० મહુધા તથા કાનમઃ-૧૦૧ ચુનેલ – ३७ સ્ત્રીઓ ૨૪૬ ૭૭૪ ૨૮૫ 66 ૭૩ ૧૧૨ ૩૭ પર ૮૩૦ કા ૩૫ ૨૮; ७८ ૧૦૬ ૧૦૦ ૪૩ છેકરીઓ ૨૮૭ २०० ૮૩ ७८ ૯૩ ૩૩ વિધવા તથા વિધુર ૨૮ (નોંધ મળેલ નથી) e કૃ ર (નોંધ નીધેલી નથી) ૫ ૯૭૮ ७७४ ૧૪૮ ૩૫૪૮ ઉપર મુજબ વસ્તી ગણત્રી કરતાં કેળવણી પામેલાઓની અને લઇ રહેલાઓની પણ તેાંધ લેવાઇ હતી. આંકડાઓ ઉપરથી કેળવણી સબંધમાં ઘણા સંતોષ થયો હતો છતાં કેળવણીમાં આપણે હજુ ઘણા પછાત છીએ તેની નોંધ લેવામાં આવી હતી. કુલ્લે (ઉંચ) કેળવણી પામેલા ૧૧૪ જણ છે એટલે કે વસ્તીના પ્રમાણમાં માત્ર ત્રણ ટકાજ છે. કુલ્લે ૧૨૪૩ ૧૦૧૬ XX ३४७ ૩૬' ४०५ ૧૭૦ અત્રે શ્રીયુત ભાઇ ચીમનલલા ડાહ્યાભાઇ તરફથી તથા શ્રીયુત ભાઈ વાડીલાલ મનસુખરામ તરફથી અંગ્રેજી પહેલા ધારથી મેટ્રીક સુધીના કપડવણજના વિદ્યાથી ઓ તથા વિદ્યાર્થીનીઓને પાંચ વરસ સુધી ડ્ડી આપવાના પ્રબંધ કરવામાં આવેલો છે, તેની નોંધ લેવાઇ હતી. વળી લુણાવાડામાં સ્ટેટ તરફથી ગુજરાતી પહેલીથી મેટ્રીક સુધી ફ્રી એજ્યુકેશન અપાય છે તેની નોંધ લેવામાં આવી હતી. આ સીવાયના ગામેોમાં ધનવાન અને આગળ પડતા ભાઈઓને કેળવણી બાબત જોઇતી વ્યવસ્થા કરવાની ભલામણ કરવામાં આવી હતી. વળી જૈન શાળાની જરૂરીઆતા ઉપર પણ સારી રીતે વવેચન કરવામાં આવ્યું હતું અને જ્યાં જ્યાં પોપટીયું જ્ઞાન અપાતું હોય ત્યાં ત્યાં સારા શિક્ષકા અને શિક્ષીકાએ રાખી સમજણ સાથેનું જ્ઞાન આપવા કાશીષ કરવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી હતી ગૃહ ઉદ્યોગ, ભરત, ગુંથણુ વીગેરેને પણ સારૂં સ્થાન આપવા માટે અને તેની જરૂરીઆત ઉપર દરેક ભાઇઓનુ ધ્યાન ખેંચી બનતું કરવા ભલામણ કરવામાં આવી હતી. હાયર એજ્યુકેશન માટેની લોન સ્કીમની દરખાસ્ત જે શ્રીયુત વાડીલાલ મનસુખરામ પારેખ તરફથી મુકવામાં આવી છે તેને સંપૂર્ણ સંમતી આપવા કહેવામાં આવેલું; અને જેમ આ એક અંગને જેવા ઉલ્લાસથી વધાવી લેવામાં આવ્યું છે. તેવુજ 'ધ્યાન, આપણુ' બીજું અગ જે ધાર્મીક જ્ઞાન છે તે ઉપર સર્વે ભાઇઓએ, રાખી તે માટે પણ સારી રીતે વ્યવસ્થા થાય તેવું કરવા જણાવેલું હતું. આટલો રીપોર્ટ વાંચ્યા પછી ભાઇ કસ્તુરલાલ નગીનદાસ બેસી ગયા હતા. તે પછી ભાઈ નગીનભાઈ બાલાભાઈ કપડવણજવાલાએ વિશા જ્ઞાતિની ઉત્પત્તિ વીષે વીવેચન કર્યું હતું, જેમાં શ્રી હરીશ્ચંદ્ર રાજાના વખતમાં આપણું નીમા નામ શા ઉપરથી પડ્યું તે વીગેરે સમાવવામાં આવ્યું હતું.
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy