SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ જીવપ્રકાર પવી વાયુ વન. વિરાધનામાંઆટલી હિંસા થાય અર્થાત તે જીવોને આપણા તરફથી પીડા થાય. જેમ શરીર સૂવમ તેમ કોમળ વધારે હોય અને તેમાં અસંખ્યાત આત્મપ્રદેશો સંકોચાઈને રહેલાં હોય તેથી તે જીવોને પીડા વધારે થાય. અશાતાના ઉદય રૂપ અવ્યક્ત પીડા તેમને ચાલુ જ હોય છે પણ આપણે આપણા સુખ ખાતર તેનું છેદન, ભેદન,દહન આદિ કરવાવડે મહાવેદનામાંનિમિત્ત બનીએ છીએ. સમ તણા બાર સ્થાવરકાયની અવગાહનાની તરતમતા (ભગવતી શતક ૧૯૭-૩) પાચ સ્થાવરોની અવગાહનાનું અલ્પબદ્ધત્વ અપ. | તેઉ. પ્રત્યેક સાધારણ (નિગોદ) સૂથમ અપર્યા. જઘન્યપ અસ | ૪ અસં. | ૩ અસં. ૨ અસં. સર્વથી થોડા સૂપ અપર્યા. ઉત્કૃષ્ટ પવિશે રર વિશે | ૧૯વિશે. ૧૬વિશે. ૧૩વિશે. સૂથમ પર્યા. જઘન્ય ર૪ અસર અસં|૧૮ અસં. ૧૫ અસં. ૧ર અસં. સૂમિ પર્યા. ઉત્કૃષ્ટ રાઇવિશે. ૨૩વિશે. ૨૦ વિશે |૧૭વિશે. ૧૪વિશે. બાદર અપર્યા. જઘન્ય અપ્સ ૭ અસં. | અસં. ૧૧ તુલ્ય બાદર અપર્યા. ઉત્કૃષ્ટ ૩૭ વિશે. ૩૪ વિશે | ૩૧ વિશે. ૨૮ વિશે. | ૪૩ એસ. ૪૦વિશે. બાદર પર્યા. જઘન્ય ૩૬ અસ૩૩ અસ૩૦ અસં. ૨૭ અસ., ૪ર અસ/ ૩૯ અસં. બાદર પર્યા. ઉત્કૃષ્ટ ૩૮ વિશે. ૩પ વિશે. ૩ર વિશે. ર૯વિશે. | ૪૪ અસ/ ૪૧વિશે. ક્રમાંક પ્રમાણે અલ્પબદુત્વ જાણવું. અસં અસંખ્યાતગુણ વિશે વિશેષાધિક સૂથમ નામકર્મના ઉદયથી જેને સૂક્ષ્મ શરીર મળ્યું હોય તે સૂક્ષ્મ જીવો બાદરથી છેદન ભેદનાદિ પામતા નથી તેથી તેમની વિરાધનાઆપણાથી શક્ય નથી પણ બાદર જીવોની વિરાધના સતત થવાની શક્યતા છે. સૌથી વધારે કોમળ શરીર અને સૂથમ અવગાહનાબાદરમાં વાયુકાય જીવોની છે અને તેનો સંયોગ સતત શરીર સાથે ચાલુ હોય છે તેથી તેની વિરાધના વધારે થવાની શક્યતા છે. (૮અસ ૧૦ તુલ્ય જીવવિચાર || ૨૩૪
SR No.032623
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherJhalawad Jain S M P Tapagaccha Sangh Trust
Publication Year2020
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy