SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ (૮) સહસાર દેવલોક (૯) આનત દેવલોક – (૧૦) પ્રાણત દેવલોક - - (૧૧) આરણ દેવલોક – (૧૨) અચ્યુત દેવલોક – નવ ચૈવેયક નીચેના નવ ચૈવેયક મધ્યમ – નવ પ્રૈવેયક ઉપરના – અનુત્તર કુલ ܡ ૪ ૪ ૩ ૧ ૯૫ ૬ હજાર ૭૦૦ ૭૦૦ ૭૦૦ ૭૦૦ ૧૧૧ ૧૦૭ ૧૦૦ ૫ ૮૪ લાખ ૯૦ હજા૨ ૨૩ વિમાનો માખણથી અધિક કોમળ સ્પર્શવાળા ઉદ્યોત કરનારા પંચવર્ણનીય ચાર નિકાયના દેવોમાં આઠમાં દેવલોક સુધી દેવો સંખ્યાત કે અસંખ્યાત ઉપજે, નવમાંથી પાંચ અનુત્તર સુધી સંખ્યાત દેવો જ ઉત્પન્ન થાય. n નવ દીવેયકમાં કોણ ઉત્પન્ન થાય ? સવ્વજિયાણ જન્તા, સુત્તે, ગેવિજ્જગેસુ ઉવવાઓ, ભણિઓ જિન્નેહિ સો ન ય, લિડ મોજું જઓ ભણિઓ. જે ઈસણવાવણા લિંગસાહણ કરેંતિ સામને, તેસિપિ ય ઉવવાઓ ઉક્કોસો જવિ ગેવિા. (પંચાશક પ્રકરણ) સર્વ જીવો પ્રાયઃ કરીને નવમા ત્રૈવેયકમાં ઉત્પન્ન થાય છે અને તે પણ જિનલિંગે જ (જૈન સાધુ બનીને) થાય અને જે સમ્યગ્દર્શન વમી ગયેલા એવા પણ નિન્ડવો દ્રવ્યચારિત્રના પાલન વડે નવમા ત્રૈવેયકમાં જાય તેમ જિનેશ્વર પરમાત્માએ કહ્યું છે. પૂ. શાંતિસૂરિ મહારાજા જીવવિચાર પ્રકરણમાં ભવના સ્વરૂપનું સાધ્ય બતાવે છે કે જીવને સ્વભાવના પ્રથમ સાધ્યની રુચિ થવી અતિ દુર્લભ છે. જીવવિચાર // ૨૨૨
SR No.032623
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherJhalawad Jain S M P Tapagaccha Sangh Trust
Publication Year2020
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy