SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ * નિઃવિષ્યમાં જે નાના-નાના કૃમિ પડેતે. (કોઠામાં ગરમી થવાના કારણે કે કાચો કે બળેલ ખોરાક વાપરવાથી કે ખોરાક ન પચવાના કારણે પણ કૃમિઓ થાય.) વિષ્ટામાં પુષ્કળ થાય. પમરગાઃ પોરા-પાણીમાં ઉત્પન્ન થાય. લાલ વર્ણવાળા અને કાળા મુખવાળા હોય. માર્યવાહાઈઃ માતૃવાહિકા -ચૂડેલ વંશિ મુખી હોય. * મારાહળ પૂરગા * * * - રસજ રસની વિકૃતિથી ખાટી છાસ, બગડેલા દૂધ વગેરેમાં થાય. બેકટેરીયા મરેલા કલેવરમાં કીડા ઉત્પન્ન થાય છે. દ્વિદળમાં - કાચા દૂધ, દહીં, છાશ સાથે કઠોળ મિશ્રિત કરીને વાપરવાથી બેઈન્દ્રિય જીવો ઉત્પન્ન થાય તથા વાસી ખોરાકમાં અને મૈથુનક્રિયામાં સ્ત્રી યોનિમાં બેઈન્દ્રિય જીવો ઉત્પન્ન થાય. | | ઈન્દ્રિય જીવો | ગાાઃ ૧૬- ૧૭.. ગોમી મંકડ જમાવિપીલી ઉહિયા ય મક્કોડા, ઈલિય થયબિલ્લિઓ, સાવય ગોકડ ભાઈઓ ! ૧દા - ગધહય ચોરીડા, ગોમયકીડા ય ધનકીડા ૨ ક ગોવાલિય ઇલિયા તેહદિય ઈદગીવાઈ. ૧૭ જીવવિચાર // ૧૩૦
SR No.032623
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherJhalawad Jain S M P Tapagaccha Sangh Trust
Publication Year2020
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy