SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ T આ. વદ-૫ ૧૭-૧૦-૨૦00, મંગળવાર ભગવાન વિતા કદી ચિત્તતી ચંચળતા ન મટે. - રાગ-દ્વેષને જીતનાર જિન કહેવાય. જીતવા પ્રયત્ન કરનાર જૈન કહેવાય. સમતા વિના રાગ-દ્વેષ જીતી શકાતા નથી. આપણને સામાયિક (સર્વ વિરતિ) મળ્યું છે. તેનાથી રાગ-દ્વેષ વધી રહ્યા છે કે ઘટી રહ્યા છે ? યાદ રહે : દંડથી ઘડો બનાવી પણ શકાય ને ફોડી પણ શકાય. આ જીવનથી રાગ-દ્વેષ જીતી પણ શકાય, અને વધારી પણ શકાય. “હું મોક્ષમાર્ગ તરફ ચાલી રહ્યો છું' એવી પ્રતીતિ ન થાય તો આ જીવન શા કામનું ? મોક્ષમાર્ગની પ્રાપ્તિ ભગવાનના બહુમાન વિના થતી નથી. બોધિ પહેલાની અભય આદિ ચાર ચીજો ભગવાનના બહુમાન વિના મળતી નથી. આ પાંચેય (બોધિ સહિત) ભગવાન વિના બીજે ક્યાંયથી મળવાની નથી. * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * કહે. ૧૮૪ * * * * *
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy