SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ t કરવા પર આ. સુદ-૧૫ ૧૩-૧૦-૨૦00, શુક્રવાર પ્રભુ તરફ રુચિ વધે તેમ દોષો ઘટે. બપોરે ૪.૦૦ પૂ. દેવચન્દ્રજી સ્તવનો. પાંચમું સ્તવન. ભગવાનનું ઐશ્વર્ય જાણવાથી આપણને શો લાભ ? એ મેળવવાની આપણને ઝંખના જાગે છે. આત્મામાં એક વખતે ઝંખના જાગે પછી તે મેળવવા તે પ્રયત્ન કરવાનો જ. જયાં જયાં આપણી રુચિ છે. ત્યાં આપણી ઊર્જા છે. ઊર્જા હંમેશાં ઈચ્છાને જ અનુસરે. જેમ જેમ પ્રભુ તરફની રુચિ વધતી જાય તેમ તેમ દોષોની નિવૃત્તિ થતી જાય. - પાટણ કનાસાના પાડવામાં સ્ફટિકની લાલ પ્રતિમા જોઈ મેં પૂછ્યું : “શું આ વાસુપૂજ્ય સ્વામી છે ?' પૂજારીએ કહ્યું : નહિ જી. આ * નો ' X ગ = * * * * ૧૦૩
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy