SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ प्रवचन फरमाते हुए पूज्यश्री, सुरेन्द्रनगर, दि. २६-३-२० દ્વિતીય જેઠ વદ ૧૩ ૧૧-૦૭-૧૯૯૯, શનિવાર પૂ. ઉપા. યશોવિજયજી “લઘુ હરિભદ્ર' કહેવાયા છે. વર્તમાનકાળના તમામ ગ્રંથોનું અવલોકન કર્યું, એટલું જ નહિ, એના રહસ્ય સુધી પણ તેઓ પહોંચ્યા હતા. ગ્રંથ દ્વારા આજે ૩૫૦ વર્ષ પછી પણ આપણે તે મહાપુરુષોને મળી શકીએ છીએ. સાક્ષાત મહાપુરુષ પણ મળી જાય તોય તેઓ આપણને કહે કે ન કહે, એ પ્રશ્ન છે. પણ ગ્રંથો... અવશ્ય કહે, “જો આપણી પાસે “કાન” હોય તો... “જિનહી પાયા તિનહી છિપાયા.” આમ મહાપુરુષો કાંઈ કહે નહિ, પણ ગ્રંથમાં અનાયાસપણે જ કહેવાઈ જાય છે. - કોઈપણ મા સિદ્ધાચલ જઈએ, પણ દાદાના દરબારે બધા જ એક ! કોઈપણ યોગ (ભક્તિ, જ્ઞાન, કર્મ કે બીજા કોઈ)થી સાધના કરો, આત્માનુભવના દરબારમાં બધા જ એક ! 'विभिन्ना अपि पन्थानः समुद्रं सरितामिव । मध्यस्थानां परं ब्रह्म, प्राप्नुवन्त्येकमक्षयम् ॥' - જ્ઞાનસાર, મધ્યસ્થતાષ્ટક. કહે ૧ * * * * * * * * * – * ૨૧
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy