SearchBrowseAboutContactDonate
Page Preview
Page 660
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ. ગુરુદેવ પુસ્તકના માધ્યમથી વાણીરૂપે આપણી વચ્ચે પાછા આવ્યા છે, તેવો અનુભવ થયો. - સા. વીરદનાશી સાબરમતી પૂ. ગુરુદેવની વાણી એટલે તત્ત્વજ્ઞાનની સરવાણી. • સા. વાત્સલ્યનિધિશ્રી સાબરમતી વિરલ વ્યક્તિત્વ ધરાવતા મહાત્માના સ્વમુખે બોલાયેલા શુભ શબ્દો આ પુસ્તકમાં છે. - સા. વિનયનિધિશ્રી સાબરમતી શંખેશ્વર દાદાના જાપથી રોગ, શોક, દરિદ્રતા વગેરે દૂર થઈ જાય છે, તેમ ગુરુદેવના વંદનથી અનંતાનંત આત્માઓને શાંતિનો અનુભવ થાય છે. - સા. ધનંજયાશ્રી અમદાવાદ જેમ જેમ પુસ્તકને વાંચતી ગઈ તેમ તેમ પૂજ્યશ્રીની આંતર સમૃદ્ધિનો પરિચય થતો ગયો. - સા. મોક્ષરત્નાશ્રી નવસારી ગંગાના પાણીની નીચે રહેલા રેતીના કણ... કણ... કદાચ ગણી શકાય, પણ ગુરુમૈયા રૂપ ગંગાની વાણીમાં વહેતા વહેણમાંથી નીકળતા ગુણ-મોતીને વીણવા અસમર્થ એવી હું મોતીને કેવી રીતે વીણું? - સા. મબીરનાશ્રી નવસારી પ૯૮ * * * * * * * * * * કહે
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy