SearchBrowseAboutContactDonate
Page Preview
Page 635
Loading...
Download File
Download File
Page Text
________________ વયવ મા ય પણ જરાય ગોલિક શહેર, જિ. ૧૮-૨-૨૦૦૨ કારતક સુદ ૧ ર ૨૦-૧૧-૧૯૯૯, શનિવાર છે ભગવાનના ઉપદેશનું ફળ છે : આત્માનુભવ. એ ફળ મેળવીને જ મહાપુરુષોએ અન્યો માટે માર્ગદર્શક ગ્રંથો રચ્યા છે, અહંના પોષણ માટે નહિ. - શુદ્ધ આજ્ઞાયોગ અધ્યાત્મનું અવંધ્ય કારણ છે. શુદ્ધ આજ્ઞાયોગ આવે એટલે અધ્યાત્મ આવ્યા વિના રહે જ નહિ. ચરમાવર્ત કાળમાં જ તે પ્રાપ્ત થઈ શકે. - ચરમાવર્ત પણ ઘણો લાંબો છે. અનંતા ભવો થઈ જાય, અનંત ઉત્સર્પિણી – અવસર્પિણીઓ નીકળી જાય. માટે તેમાં પણ જ્યારે ગ્રંથિનો ભેદ થાય ત્યારે જ અધ્યાત્મ આવે. અધ્યાત્મ ન આવે ત્યાં સુધી કર્મોનો ભરોસો ન કરાય. લોકો ભલે બોલતા થઈ જાય : “ઓહ ! મહારાજ ઘણા સગુણી' પણ એનાથી ભ્રમમાં નહિ પડતા. ભગવાનની નજરે આપણે સગુણી બનીએ ત્યારે સાચા અર્થમાં સગુણી બન્યા સમજવું. કર્મના થોડા ઉપશમથી ગુણો દેખાતા થઈ જાય, પણ કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * * * * * * * * * * પ૦૩
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy