SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ દૂર-દૂરથી રોજ આવે. એમને એ ખૂબ ગમી ગયું. તે વખતે (સં. ૨૦૨૩) ૩પ હજાર રૂપિયાથી ૧૦ હજાર નકલો છપાવી. પહેલું પુસ્તક : તત્ત્વજ્ઞાન પ્રવેશિકા. બીજું આ : અધ્યાત્મ ગીતા. નયનો બોધ જ નહિ હોય તો આગમના રહસ્યો જ નહિ સમજાય. છેલ્લે આ નયોના જ્ઞાન દ્વારા મુનિ કેવા બને છે? તે બતાવશે. પૂજયશ્રીનું આ અવનવું પુસ્તક હાથમાં લેતાં મનમયૂર નાચી ઉઠયો. - સા. મુક્તિધમશ્રિી નવસારી આ પુસ્તક શાંતિથી વાંચવાનું બે-ત્રણ વખત બન્યું, છતાં ક્યારે પણ કંટાળો ન આવતાં નવા નવા પદાર્થો મલ્યાનો અનેરો આનંદ આવે છે. - સા. હસમાલાશ્રી સુરેન્દ્રનગર આપશ્રીએ પુસ્તક પ્રગટ કર્યો ન હોત તો અમારા સુધી નહિ પહોચેલા (નહિ સંભળાયેલા) શબ્દો સાંભળવા ન મળત. - સા. સૌમ્યરસાશ્રી સાબરમતી પૂજયશ્રીએ તો આ પુસ્તકમાં આગમોનો ખજાનો જ ખોલ્યો છે. - સા. સિધ્ધાંતપૂર્ણાશ્રી સાબરમતી કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * * મ ઝ = = = = = = = = ૪૯૫
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy