SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ મોક્ષ આપીને જ રહે. હમણા આપણા ભાવો ક્ષયોપશમના છે. કેટલીયે વાર આવે ને જાય. માટે જ આપણે સાવધાની કેળવવાની છે. ૦ “જે વિણ નાણ પ્રમાણ ન હોવે, ચારિત્ર-તરુ નવિ ફળીયો.” આપણી અંદર પડેલા જ્ઞાન અને ચારિત્ર સમ્યક્તની રાહ જોઈ રહ્યા છે. કારણ કે સમ્યક્તથી જ તેઓ ઊજળા છે. સમ્યક્ત સુવર્ણ-રસ છે, જેના સ્પર્શથી અજ્ઞાન, જ્ઞાન અને અચારિત્ર ચારિત્ર બની જાય છે. સમ્યક્ત વગરના જ્ઞાન અને ચારિત્ર એટલે તલવાર વગરની મ્યાન ! માત્ર મ્યાનથી લડાઈ જીતી શકાય ? ૫. સાહેબજીના મુખેથી વાણીરૂપી પાણીનો પ્રવાહ ચાલુ થયો ને આપે વચ્ચેથી જ વાણીના વહેણ વાળી લીધા. ધન્ય છે આપના કરયુગલને. - સા. દિવ્યરનાથી માંડવી કરૂણા રસભંડાર પૂજયશ્રીએ વાચના દ્વારા કૃપાનો અનરાધાર વરસાદ વરસાવ્યો છે. - સા. ભવ્યદર્શિતાશ્રી પાલનપુર જીવનને જો સાર્થક બનાવવું હોય તો આ પુસ્તકનું વાંચન અનિવાર્ય છે. - સા. દિવ્યગુણાશ્રી પાલનપુર ૪૩૮ * * * * * * * * * * * * * કહે
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy