SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ पालीताणा में वाचना, वि.सं. २०५६ ભાદરવા વદ ૮ ૦૨-૧૦-૧૯૯૯ : સવાર પ્રભુના નામો અનંત છે. કારણ કે ગુણો અનંત છે, શક્તિઓ અનંત છે. એકેક નામ એકેક ગુણ અને શક્તિનો પરિચાયક છે. પૂ. આનંદઘનજી કહે છે : એમ અનેક અભિધા (નામ) ધરે, અનુભવ-ગમ્ય વિચાર; જે જાણે તેને કરે, આનંદઘન અવતાર. * જીભ આપણી વિચિત્ર છે, એને ખાવા મીઠું જોઈએ, પણ બોલવા કડવું જોઈએ. સુભાષિતકાર કહે છે : 'शोभा नराणां प्रियसत्यवाणी' મનુષ્યની શોભા રૂપ કે ઘરેણાથી નહીં, સત્ય અને મધુર વાણીથી છે. કોઈપણ માણસ વાણીથી ઓળખાય. ઈન્દ્રભૂતિએ ભગવાન મહાવીરસ્વામીને શી રીતે પિછાણ્યા ? વાણીથી. પ્રિય અને સત્ય વાણી બોલવી તે એક પ્રકારની સરસ્વતીની આરાધના છે. કડવી અને અસત્ય વાણી બોલવી કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * * * * * * * * * * ૩૨૧
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy