SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ खीमईबेन धर्मशाला में चातुर्मास प्रवेश, પાલીતાળા, જ્યેશુ. ૨૦,વિસં. ૨૦૬ ભાદરવા વદ ૭ ૦૧-૧૦-૧૯૯૯ : સવાર અનંતા જન્મો સામે આ એક જન્મની લડાઈ છે. પાપો જે જનમોજનમના એ બધાનો ક્ષય આ એક જ જન્મમાં કરવાનો છે. કઈ રીતે થઈ શકે ? બહુ અઘરૂં છે, એમ નહિ માનતા. અનંતાનંત પાપોનો ઢેર એક જ જન્મમાં શી રીતે વિલીન થશે ? એમ માનીને ગભરાઈ નહિ જતા. અંધારૂં ગમે તેટલું જૂનું હોય કે ગમે તેટલું મોટું હોય, એને ભગાવવા પ્રકાશનું એક કિરણ બસ છે. પ્રકાશ આવે ને અંધકાર જાય, તેમ ધર્મ આવતાં જ અધર્મ જાય, અધર્મ - પાપ અંધકાર છે તો ધર્મ પ્રકાશ છે. અંધકારને દૂર કરતાં પ્રકાશને કાંઈ વર્ષો નથી લાગતા. એક જ ક્ષણનું કામ છે એ તો. કેવળજ્ઞાન પ્રાપ્ત કરતાં કાંઈ વધુ વાર નહીં લાગે. માત્ર અન્તમુહૂર્તનું કામ છે. ક્ષપકશ્રેણિના એ અન્તર્મુહૂર્તમાં અનંતા પાપકર્મો બળી જાય. લુણાવા (વિ.સં. ૨૦૩૨)માં ધ્યાનવિચાર પર લખવાનો અવસર આવ્યો. કલમ હાથમાં લીધી, પણ લખવું કહે કલાપૂર્ણસૂરિ-૧ * ૩૧૩
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy