SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ दाएं से पू. मुक्तिचन्द्र वि., पू.जीति वि વાતોષ સનતે g gીશ્રી વિજય રથ પકડો . | રહી ભાદરવા વદ ર ર૭-૦૯-૧૯૯૯, સોમવાર પ્રમાદ શત્રુ છે, છતાં મિત્ર માનીએ છીએ. ભવભ્રમણ પ્રમાદના કારણે જ છે. બીજા કર્મબંધના કારણો પ્રમાદમાં સમાઈ જાય છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ - આ ચારેનો સમાવેશ પ્રમાદમાં થઈ જાય છે. ભગવતીમાં પ્રશ્ન : ક્યા કારણે ભવભ્રમણ ? ઉત્તર : પ્રમાદ...! માત્ર એક જ શબ્દનો જવાબ ! પ્રમાદનું પેટ એટલું મોટું છે કે બીજા બધાને તે પોતાનામાં સમાવી લે છે. ઉંઘમાં તો પ્રમાદ છે જ, આપણા જાગવામાં પણ પ્રમાદ છે; નિંદા - વિકથા - કષાય આદિ જાગતાનો પ્રમાદ છે. આત્મભાવમાં જાગૃત થવું તે સાચી જાગૃતિ છે. આત્મભાવમાં જાગૃત ન થઈએ ત્યાં સુધીની જાગૃતિ પણ પ્રમાદ જ છે. સર્વવિરતિ એટલે અપ્રમત્ત જીવન ! દિનચર્યા જ એવી કે પ્રમાદનો અવકાશ જ ન રહે. રાધનપુરમાં હરગોવનદાસ પંડિત પાસે બીજા કર્મગ્રંથમાં કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * * * * * * * * * * ૩૦૧
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy