SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ રીક્ષા પ્રભંળ, મુખ્ય (જી) વિ.સં. ૨૦૨૮, માય શુ. ૨૪., વિ. ૨૨-૨-૨૬૭૨ ભાદરવા સુદ ૧૨ ૨૨-૦૯-૧૯૯૯, બુધવાર આગમ વાંચનમાં સરળતા પડે, એના રહસ્યો સમજાય, માટે હરિભદ્રસૂરિજી આદિએ પ્રકરણ ગ્રંથોની રચના કરી છે. ગર્ભમાં જ પર્યાપ્ત પૂરી થઈ ગયા પછી આપણી અંદર સંસ્કારો પડવા લાગે છે. માતાનું મન, આસપાસનું વાતાવરણ વગેરે બધાની અસર પડે છે. ડૉકટર પણ દૂર કરી નથી શકતા તે કેન્સરાદિ રોગો પ્રભુ નામ-સ્મરણથી દૂર થાય છે, એમ હવે ડૉકટર પણ કબૂલ કરતા થયા છે. ડૉકટર કહે છે : દર્દી જો પ્રસન્ન ન રહે, જીવવાનું ન ઈચ્છે તો અમારી દવાઓ પણ એને બચાવી ન શકે. ચિત્ત પ્રસન્નતા પ્રભુ-નામ સ્મરણથી મળે છે. જે ક્રોડો ડોલરથી પણ ક્યાંય મળી શકે નહિ. સાધુ-સાધ્વી કેમ આટલા રોગગ્રસ્ત હોય છે ? માનસિક વિચારો તપાસવા જરૂરી છે. દ્વેષીલી પ્રકૃતિ, માયાવી સ્વભાવ કહે કલાપૂર્ણસૂરિ-૧ * * ૨૦૯
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy