SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ પર અનંતા પ્રભુનું અરૂપી જ્ઞાન કેમ ન સમાય ? - ભક્તિ ઃ જૈન દર્શનમાં ભક્તિસૂત્ર કયું છે ? એમ ન પૂછો. કયું સૂત્ર ભક્તિસૂત્ર નથી ? એમ પૂછો. બધા જ સૂત્રો ભક્તિસૂત્રો છે. કારણ કે બધા જ ભક્તિ ઉત્પાદક છે. જગચિંતામણિમાં નામાદિ ચારેય પ્રકારે અરિહંત છે. નામ બે પ્રકારે : (૧) સામાન્ય - અરિહંત - જગચિંતામણિ વગેરે. (૨) વિશેષ - 2ઋષભાદિ - રિસહસત્તેજિ વગેરે. સ્થાપના : સત્તાવ સહસી... મિત્રો ગ્રેફા વં ત્રણેય લોકના બિંબોને વંદન. ચૈત્ય એટલે જિનપ્રતિમા, જિનાલય ત્રણલોકના ચૈત્યની (જિનાલયની) સંખ્યા : ૯૭ હજાર, પ૬ લાખ, ૮ ક્રોડ, ૩૨સો અને ૮૨. દ્રવ્ય જિન : તમUTI | ત્રણેય કાળના જિનને વંદન. ભાવ જિન : संपइ जिणवर वीस । आ पुस्तक स्वाध्याय माटे / आत्मिक-विकास माटे घणुं ज सुंदर छे. वांचवानुं शरु कर्यु छे. - મુનિ સંવર્ધનવિનય घाटकोपर, मुंबई. पुस्तक मल्युं छे. सुंदर प्रेरणादायी छे. अनेकने उपयोगी बनशे. - पद्मसागरसूरि ૨૫૪ * * * * * * * * * * * * કહે
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy