SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વારા, ધ્યાન દ્વારા, એમ હરિભદ્રસૂરિએ કહ્યું છે. गुरुभक्तिप्रभावेन, तीर्थकृद्दर्शनं मतम् - હરિભદ્રસૂરિ. યોગ. સમુ. ગુરુને વંદન કરતા હોઈએ ત્યારે તેઓ વ્યાક્ષિપ્ત, પ્રમત્ત (ઉંઘમાં), અવળા મુખવાળા, આહાર-નિહાર કરતા કે કરવાની તૈયારીમાં હોવા ન જોઈએ. (ત્યારે ગુરુને વંદન ન કરવા) » Úડિલ - માત્રુના વેગને રોકવાથી ઘણું નુકશાન થાય છે. માટે કદી રોકવા નહિ. પછીથી હોસ્પિટલમાં જવું તેના કરતાં પહેલેથી જ આપણે આપણું સ્વાથ્ય જાળવી રાખવું જોઈએ. આપણે જ આપણા વૈદ્ય થવાનું છે. અધ્યાત્મસાર • એક પ્રમાદ બધા દોષોને તાણી લાવે. માટે જ તે જીતવા આત્મબોધની નિષ્ઠા કેળવવી. એ માટે સર્વત્ર પુર્વ મામ: પુરશ્નાર્થક ! સર્વત્ર આગમને આગળ રાખવા. “નમો અરિહંતાણં' આગમનો સાર છે. પ્રશ્ન : સામાયિક નિર્યુક્તિના પ્રારંભમાં નવકારની વ્યાખ્યા કેમ ? ઉત્તર : નવકાર સામાયિકથી ભિન્ન નથી, એમ બતાવવા માટે. નવકાર સામાયિકનું આદિ સૂત્ર છે. માલ ભગવાનનો, ગુંથણી ગણધરોની. માલ ભગવાનનો, પેકીંગ ગણધરોનું. આત્મા અતીન્દ્રિય છે. હેતુ - તર્કથી ન પામી શકાય. અનુભવગમ્ય જ છે આત્મા. ચવ્યા: વિન્યા:' આગમના અભ્યાસથી કુવિકલ્પો દૂર થાય. નિર્વિકલ્પ દશાનો અનુભવ ન થાય ત્યાં સુધી કુવિકલ્પનિરોધનો અભ્યાસ કરવો. થેયં વૃદ્ધાનુવૃન્ય' હમેશાં વૃદ્ધને અનુસરવું. બધા જુવાન જોઈએ, વૃદ્ધો નહિ. એવી જીદ્દવાળા પેલા રાજાની કથા યાદ છે ને ? સાક્ષાત્વાર્થ તત્ત્વમ્' આત્મતત્ત્વનો સાક્ષાત્કાર કરવો. એની તીવ્રભાવના હોવી જોઈએ. કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * * * * * * * * ૨૪૯
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy