SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ प्रवचन की लाक्षणिक मुद्रा, वढवाण, वि.सं. २०४७ શ્રાવણ વદ ૮ ૦૩-૦૯-૧૯૯૯, શુક્રવાર • તારે તે તીર્થ. જેને પોતાના ડૂબવાનું ભાન હોય તે જ તરવાની ઝંખના કરે. ડૂબી રહ્યા છીએ તેમ લાગે છે ? પ્રાણીને બચાવવાનું કામ તીર્થનું છે. વિષય-કષાયમાં ફસાવું એટલે ડૂબવું ! ડૂબતો માણસ બચવા ઈચ્છે, કેદી કેદમાંથી છૂટવા ઈચ્છે તેમ ધર્મી સંસારથી છૂટકારો છે. આશ્ચર્યની વાત છે ! કેટલાય જીવો વારંવાર એ કેદમાં જવા ઈચ્છે છે. પેલો વાણીયો જાણી જોઈને કેદમાં જવા ગુન્હા કરવા લાગ્યો. પૂછતાં કહ્યું : મેં ત્યાં વેપાર કર્યો છે. હવે બીજીવાર જાઉં તો ઉઘરાણી થઈ શકે ને ? તમે આવા નથી ને ? જેલ જેવા સંસારમાં ફરી-ફરી જવાનું મન થતું નથી ને ? તમારે કોઈ હિસાબ બાકી રહ્યા નથી ને ? જર-જોરૂ-જમીન ત્રણ આસક્તિના ને ઝગડાના મૂળ છે. ૨૩૪ * * * * * * * * * * * કહે
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy