SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ કરી रक्षा पोटली को अभिमंत्रित करते हुए पूज्यश्री, वढवाण, वि.सं. २०४७ વઢવા - - : : : : : " શ્રાવણ વદ ર ૨૮-૦૮-૧૯૯૯, શનિવાર - સાધુધર્મ, શીધ્ર મુક્તિમાં જવાનો ઉપાય છે. શ્રાવકધર્મ તેમના માટે છે, જેઓ હજુ સાધુ-ધર્મ પાલનમાં અસમર્થ છે, ઈચ્છુક છે, પરંતુ અસમર્થ છે. • આપણામાં આવેલો ગુણ બીજાને આપીએ તો તે અક્ષય બને, આનંદકારી બને. લેવા કરતાં દેવામાં આનંદ ખૂબ જ છે. પરોપકાર કરનાર સ્વ-પર ઉભય પર ઉપકાર કરે જ છે. એક પણ એવો ઉપકાર નથી, જ્યાં સ્વ-પર ઉપકાર ન હોય. કલ્યાણ તો આપણા આત્માનું જ કરવાનું છે તો પછી છજીવનકાયની રક્ષાની વાત વચ્ચે ક્યાંથી લાવ્યા ? એ જીવોના રક્ષણ વિના આત્મકલ્યાણ નથી જ, માટે. આજે ભગવતી–ટીકામાં આવ્યું : સંયમ એટલે છ આવકાયની રક્ષાથી પર રક્ષા. સંવર એટલે વિષય-કષાયથી સ્વરક્ષા. સંયમ પર-રક્ષા માટે, સંવર સ્વરક્ષા માટે છે. બંને એક જ સિક્કાની બે બાજુઓ છે. કહે * * * * * * * * * * * * * ૨૧૧
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy