SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ છે કરી શકે Oી માં કરી જ ra લ)વાવ પ્રવેશ, વિકસે. અષાઢ વદ ૮ ૦૫-૦૮-૧૯૯૯, ગુરુવાર ૪જિનશાસનની જઘન્ય આરાધના પણ ૭-૮ ભવમાં મોક્ષે પહોંચાડી દે. • શીલવાનું, સત્ત્વવાનું મહાપુરુષોના હાથે પ્રવ્રયા ગ્રહણ કરવાથી દીક્ષા નિર્વિને પળાય છે. એ મહાપુરુષ આપણને ભગવાન સાથે જોડી આપે છે. ભગવાનની ભક્તિ ચારિત્રાવરણીય કર્મને તોડનારી છે, એવો આપણને સૌને અનુભવ છે. - સભ્ય દર્શન અને સભ્ય જ્ઞાન હોય ત્યાં વહેલુંમોડું સમ્યફ ચારિત્ર આવે જ. સમ્યફ ચારિત્ર આવે તો જ સમ્યમ્ દર્શન, સમ્યગૂ જ્ઞાન સાચા કહેવાય. એની આ કસોટી છે. “જ્ઞાનની તીક્ષ્ણતા ચરણ તેહ' - અધ્યાત્મ ગીતા. જ્ઞાનથી ચારિત્ર જુદું નથી, એ જૈનદર્શનની વિશેષતા છે. જૈનદર્શનના અનુષ્ઠાનોથી યોગ-ધ્યાન જુદા નથી કે જેથી અલગ ૧૨૦ * * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy