SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ. ગીતવિનયન મસા. પૂ. જીતવિજયજી મ.ની સ્વ. તિથિ અષાઢ વદ ૬ ૦૩-૦૮-૧૯૯૯, મંગળવાર - પરોપકાર અન્તતોગત્વા સ્વોપકાર જ છે, એ વાત સમજાય નહિ ત્યાં સુધી આમણે પરોપકારમાં ઢીલા જ રહેવાના. બીજો મારી વસ્તુ કેમ વાપરે ? આ વૃત્તિ ગઈ નથી તો સમજી લેવું આપણે પરોપકાર રસિક નથી બન્યા. સ્વપરનો ભેદ ભગવાનને ત્યાં છે જ નહિ. “આ મારો આ પારકો' આ વૃત્તિ ક્ષુદ્ર છે. ગૌતમસ્વામી વગેરેએ સુધર્માસ્વામીને સ્વ-શિષ્યો સોંપી દીધા. “સ્વ-પર'નો ભેદ મટી ગયો હશે ત્યારે ને ? ભગવાન તો સર્વ જીવો પ્રતિ આત્મતુલ્ય દષ્ટિવાળા બનેલા હતા. આપણી જીવનભરની સમતા-સામાયિક છે. રોજ-રોજ સમતા વધતી જવી જોઈએ. આ મુનિ - જીવનમાં સમતા નહિ આવે, કષાયો નહિ ઘટે તો ક્યાં ઘટશે ? તિર્યંચમાં ? નરકમાં ? નિગોદમાં ? કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * * * * * * * * ૧૧૧
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy