SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ આવો સાધુ પ્રથમ વ્રત પાળી શકતો નથી. પ્રથમ વ્રત ગયું તો શેષ ૪ પણ ગયા જ સમજો. આ રીતે ઉશૃંખલાપૂર્વક વર્તનારા સુસઢે બીજા માટે પણ આવ મિથ્યા પરંપરા ઉભી કરવાના નિમિત્તો પેદા કર્યા. આવાને ભાવિમાં સ્વપ્રમાં પણ “ધર્મ' શબ્દ સાંભળવા ન મળે. અબોધિદાયક આ ત્રણનો ત્યાગ કરવો આવશ્યક છે. પ્રશ્ન : છ માસી સુધીનો ઉગ્ર તપ નિરર્થક કેમ થાય ? ઉત્તર : કાયક્લેશ તો ઊંટ-કૂતરા-ગધેડા-બળદ વગેરે પણ ઘણા કરે છે. પણ જયણા ક્યાં ? જયણા વિનાનો બધો કાયક્લેશ ફોગટ છે. તપના પ્રભાવે દેવલોક મળી જશે કદાચ, પણ પછીનું દશ્ય ભયંકર હશે... નરક તિર્યંચાદિ દુર્ગતિ જ મળવાની. પ્રશ્ન ઃ છએ કાયમાંથી ત્રણમાં જ કેમ અબોધિ થાય ? ઉત્તર : છએ કાયમાં પાપારંભ છે જ. પણ આ ત્રણની વિરાધનાથી અનંત જીવોની વિરાધના થાય છે, તેથી મહાપાપારંભ છે. બધા સંયમ સ્થાનોમાં જયણા જ મુખ્ય છે. ___ २६मी जान्युआरीए कच्छना धरतीकंपनी जेम आजे अचानक धरतीकंप थयो ते पूज्यपाद शासन प्रभावक पुन्यकाय आचार्य भगवंतश्री कलापूर्णसूरीश्वरजी म.सा.ना आघातजनक समाचार मळ्या । सौने खूब ज व्यथा थई । पावापुरी प्रतिष्ठाना संस्मरणो आंख सामे तरखरवा लाग्या । आवा अध्यात्ममूर्तिना काळधर्मना समाचार सौने व्यथा पहोंचाडे पण तमो बधा तो तेओश्रीनी वाणीमां स्नान करी नीतरी रह्या छो । वैराग्यभावनी ज्योतमां आ आघातने पचावी तेओश्रीना मार्गे आगळ वधी खूब-खूब शासन प्रभावना साथे स्वकल्याणना मार्गे आगळ વઘો / - एज... अशोकसागरसूरिनी अनुवंदना સુ. ૪, સુરત. 80 ૮૨ * * * * * * * * * * કહે
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy