SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ પુરાતત્વીય પ્રવૃત્તિઓને વિકાસ ૪૮૮ આ ગાળામાં પદ્ધતિસર થયેલા ક્ષેત્રાવેષણને વિગતવાર અહેવાલ ભા.પુ. સનાં (નામભેદે પાંચ પ્રકારનાં) પ્રકાશનોમાં આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર રાજ્યના પુરાતત્વખાતાએ પણ આ સમયે આ બાબતે પ્રશસ્યા કામગીરી કરેલી, જેમાં સ્વ. શ્રી પુ. પ્ર. પંડ્યાને ઉલ્લેખ ખાસ કરવો જોઈએ. એ અંગેના અહેવાલ ભાપુ. સ.ને સામ યક “Indian Archaeology : A Review'માં પ્રસિદ્ધ થયા છે. ઉખનને ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ, રાજય પુરાતત્વખાતું, વડોદરાની મ. સ. યુનિવર્સિટી અને પૂણેની ડેક્કન કૉલેજના વિદ્વાનોએ આ સમયગાળામાં હાથ ધરેલાં ઉખનન પિકી નીચેનાં નેધપાત્ર છે: ક્રમ સ્થળ ઉખનક ઈ. સ. ૧. રંગપુર માધે સ્વરૂપ વત્સ ૧૯૩૪ ૨. , એસ. આર. રાવ ૧૯૫૩-૫૪ ૩. લાંઘણજ ડ. હ. ધી. સાંકળિયા ૧૯૪૪-૬૩ ૪. ઈટવા વિહાર શ્રી. ગિ. વ. આચાર્ય ૧૯૪૯ ૫. સોમનાથ મંદિર શ્રી બી. કે. થાપર ૧૯૫૦ ૬. વસઈ શ્રી પુ. . પંડયા ૧૯૫૧ . બેટ ૮. વડોદરા ડો. બી. સુબ્બારાવ ૧૯૫૧ પર ૯. અમરેલી શ્રી એસ. આર. રાવ ૧૯૫૨-૫૩ ૧૦. વડનગર ડો. બી. સુબ્બારાવ ૧૯૫૩-૫૪ ૧૧. લેથલ શ્રી એસ. આર. રાવ ૧૯૫૪-૬ર ૧૨. લાખાબાવળ ડે. બી. સુબ્બારાવ ૧૮૫૫-૫૬ શ્રી પુ. એ. પંડયા ૧૩. આમરા ડે. બી. સુબ્બારાવ શ્રી પુ. કે. પંડયા ૧૪. નગરો ટિંબે (પ્રભાસપાટણ) શ્રી પુ. કે. પંડયા ૧૯૫૫-૫૬ પ્રભાસ પાટણ ૧૯૫૬-૫૭ ૧૫. રોઝડી ૧૯૫૭-૫૮૫૯ શ્રી મ. અ. ઢાંકી ૧૬. ભાગાતળાવ શ્રી એસ. આર. રાવ ૧૯૫૭–૧૮ ૧૭. મહેગામ
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy