________________
પરિશિષ્ટ ૧]
ગુજરાતમાં વિદેશી વસાહત
[૧૬
કે સંધિ કરવાના તથા ભૂમિ કબજે કરી એ સ્થળે કિલ્લેબ'દી કરવાના અધિકાર
નોંધપાત્ર છે.
અંગ્રેજો વલંદાએ! અને ફ્રેચાના આગમન સમયે હિંદના દરિયાકિનારા પર પાર્ટુગીઝોનું વર્ચીસ હતું. મુલાની નૌકાશક્તિના અભાવમાં પાર્ટુગીઝોને. પડકારનાર કાઈ ખીજી સત્તા ન હતી. વલંદા ઉત્તમ પ્રકારના ખલાસી હાવાથી એમણે પેર્ટુગીઝોની દરિયાઈ શક્તિને પડકારી. હિંદના પશ્ચિમ કિનારા પર વેપારની શરૂઆત કરવાના પ્રયત્ન ન્યુઝીલેંડના બે વેપારીઓએ કર્યા હતા, પરંતુ ગાવાના પાર્ટુગીઝોએ તેમેને મારી નાંખ્યા.
વલંદાઓના મુખ્ય વેપાર તેજાનાના ટાપુઓ સાથે હતા તેથી હિંદના કારામાંડલ કિનારા પર એમની વેપારી કાઠીએ હતી, પર ંતુ અમુક સમય પછી ગુજરાત સાથે વેપારની જરૂરત વલંદાએને લાગી. પહેલાં અરમે પણ ગુજરાતના કાપડની સાર્ટ ટાપુઓના નિવાસીઓ પાસેથી તેજાના ખરીદતા હતા એ કારણે ગુજરાતમાં વસાહત સ્થાપવાની જરૂરત ઊભી થઈ. ઈ.સ. ૧૬૦૧ માં વલંદા સુરત આવ્યા હતા અને ૧૬૦૬ માં એમણે એ સ્થળે કાઠી સ્થાપી હતી. એ સમયે પેાટુ ગીઝો એમના હરી† હતા. મુરહાનપુર ખાતે મુધલેાના વડા ખાનખ!તોના કાન પેાટુ ગીઝો વલ’દાએ વિરુદ્ધ ભ ભરી રહ્યા છે એ ખાકે સુરતમાં વાન ડેનિસ નામે એક વલદાએ આત્મહત્યા કરી અને ત્યારે માદ સુરતની કાઠી બંધ કરી. હવે નવેસરથી -ગુજરાતમાં વેપાર અર્થ' વલંદાઓએ ઈ.સ. ૧૬૧૫ માં પ્રયત્ન કર્યાં. એ જ વર્ષે ડચ પ્રતિનિધિ તરીકે વન રેવિસ્ટનને જહાંગીરના દરબારમાં વેપારી સવલતે મેળવવાના કારણે મેકલવામાં આવ્યેા. એ જ ગાળામાં અંગ્રેજ પ્રતિનિધિ `મસ રે। -જહાંગીર પાસે વેપારી સવલતા મેળવવાના આશયથી પુરહાનપુર જઇ તે રહ્યો હતા. વિટનને ખશાહ પાસેથી વેપારી સવલતા મેળવવી દુર્લભ લાગી. વળી રા પણ વલ ંદા વિરુદ્ધ પ્રવૃત્તિઓ કરતા હતેા. રેવિસ્ટનને જણાયું કે વલંદા માટે એ વેપારને અનુકૂળ રાજકીય વાતાવરણ નથી, પરંતુ એને રિપોટ આવે એ પહેલાં એક ડચ પ્રતિનિધિ એકને સુરત ખાતે કાઠી સ્થાપવા મેાકલવામાં આવ્યા. ઈ.સ. ૧૬૧૬ ના ઑગસ્ટમાં એણે સુરત આવી સત્તાવાળાએ। પાસેથી પરવાના મેળળ્યેા. સત્તાવાળાઓને કામચલાઉ પરવાનગી આપવી પડી, કારણ વલદા ગુજરાતનાં વહાણાને નુકસાન કરવાની શક્તિ ૧૬૧૮ માં શાહજાદા ખુમ પાસેથી વલંદા વેપારી શરૂઆતનાં વર્ષામાં અંગ્રેજો સાથે સશસ્ત્ર અથડામણ થતી હોવા છતાં વલદા ગુજરાત સાથે એમને વેપાર વિકસાવી શકયા. શરૂઆતમાં બટેવિયાથી વર્ષમાં ત્રણ
ધરાવતા હતા. ઈ.સ. સંધિ મેળવી શકયા.