________________
[×. ૮ મુ
૨૫૨]
એક નમૂના પર ટંકશાળનુ નામ સાવ સ્પષ્ટ છે અને એના પાઠ બિરો શક નથી.૮૨ આ સિક્કા પર દોલતાબાદ (દાલત આબાદ) અંકિત છે, એ ઉપરાંત વડાદરા માટે ફ્રારસી ઇતિહાસ પુસ્તકે માં વપરાત બ્દ “અરાદા”ા “ખર’ અંશ પણ વંચાય છે એટલે દાલતાબાદ-વડાદરા ખાતે ટંકશાળ હતી એ નિઃશંક છે. મુઝફૂફરશાહ ૨ જાએ રાજ્યારાહણુના ઘેાડા સમય બાદ વડાદરા તરફ પ્રસ્થાન કરી ત્યાં દેલતાબાદ શહેર વસાવ્યુ હતુ. એમ ઇતિહાસકારાએ નોંધ્યુ છે,૮૩ એટલે દોલતાબાદ—ડાદરા ખાતે એના સમયમાં ટંકશાળ સ્થપ ઈ હેાય એ બનવાજોગ છે, પણ ત્યાંતા એને કે જેના ત્રણમાંથી એક પણ પુત્રને સિક્કો હજુ સુધી મળ્યું નથી.
સલ્તનત કાલ
અહીંના મહમૂદશાહ ૩ જના સિક્કાએક પર વર્ષાં નથી, ટૂંકમાં, દોલતાબાદની ટંકશાળ મુરશાહર જાના સમયથી લઈ તે મહમૂદશાહે ૩ જાતા સમય સુધી રહી હોય એમ જણાય છે,
આ ઉપરાંત બ્રિટિશ મ્યુઝિયમ લંડનના એક હિ.સ. ૯૧ ના મુઝકૂફ્ફરશ'હુ ૩ જાના સિક્કાને ત્યાંની યાદીમાં અનિશ્ચિતરૂપે •શ દિયા ાદ' ટંકશાળને લખ્યું હે.૮૪ શાક્રિયાબાદ નામનું કોઈ ઐતિહાસિક સ્થળ ગુજરાતમાં નથી, પશુ માવાની રાજધાની માંડૂનું ઉપનામ ‘ શાદિયાયાદ’ હતુ એ ઐતિહાસિક હકીકત છે, એટલે હિ.સ. ૯૯૧ ને! આ સિક્કો એ સમયે મુઘલ સામ્રાજ્યમાં મેળવી દેવાયેલા માળવાની રાજધાનીમાં ટંકાયે હૈાય એ અસંભિવત છે. વળી રેવ. ટેલરના મતે
*
આ સિક્કો મુઝકૂફ્ફરશાહ ૩ જાના ત ંબાની એ ભાતને મળતા છે, જેમાં આગલી બાજુ પર પદ્યક્તિનું બીજું ચરણ અને બાજી બાજુ માત્ર સુલતાનનું નામ અને વ-સંખ્યા૮૫ છે. એટલે આ સિક્કાની ટંકશાળ વિશે નિર્ણયાત્મક અભિપ્રાય સિક્કાના નિરીક્ષણ વગર શકય નથી.
આમ અત્યાર સુધી ઉપલબ્ધ માહિતી પ્રમાણે તનતની ઉપર મુજબ સાત ટકશાળ હતી એમ માનવું રહ્યું.
પાદટીપ
૧. સમગ્ર ભારતની સિમ્રા–શ્રેણીમાં ખ'ગાળ પછી આ બાબતમાં ગુજરાતનેા નંબર આવે એમ કહેવામાં સહેજ પણ અત્યુક્તિ નથી.
૨. સાંમાન્ય રીતે મુસ્લિમ રાજવીએના નામના, અરખી નામેાના અનુસરણમાં, ત્રણ ભાગ કે અશ હેાય છે : લકખ કે ખિતાબ ( દા.ત., નાસરુદ્દન્યાદ્દીન=રાજ્ય અને