SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ર૫૬ ] લકી કાલ ૪૨. ભોગીલાલ સાંડેસરા, “અન્વેષણ.” પૃ. ૨૦૧ ૪૩. રત્નમણિરાવ ભીમરાવ, ઉપર્યુક્ત, ૫. ૧૯૪ ૪૪. ગુજરાતના વહાણવટાના ઇતિહાસ માટે શ્રી. “સૂકાની (ચંદ્રશંકર બૂચ)-કૃત | નવલકથા “દેવ ધાધલ”નાં એતિહાસિક માહિતી પૂર્ણ પરિશિષ્ટ જોવા જેવાં છે. ૪૫. A. K. Majumdar, op. cit, p. 267 ૪૬. રનમણિરાવ ભીમરાવ, ઉપયુક્ત, પૃ. ૧૯૩ ૪૭. A. K. Majumdar, op. cit, p. 268 ૪૮. બીજા વિશ્વયુદ્ધ શરૂ થયું એ પહેલાંના સમય સુધી પાટણનાં વિખ્યાત પટોળાં મલાયા, જાવા અને સુમાત્રાનાં રાજકુટુંબમાં-સુલતાનનાં કુટુંબોમાં-જતાં એ સેંકડે વર્ષ સુધી રહેલા વેપારી સંબંધોને અવશેષ ગણાય. ૪૦. પુરાતન વધઘટ્ટ, પૃ. ૨૬-૫૭. આજે મળતા વૃત્તાંત એ જ ગ્રંથમાં પૃ. ૭૩ ઉપર તથા પ્રબંધચિંતામણિ (ગુજરાતી ભાષાંતર, પૃ. ૨૧૩-૨૧૪), વંધરા (g. ૧૦૮-૧૦૧) અને વસ્તુપારિત(ધાર ૨)માં છે. “બધોરામાં નોવિત્તિનું નામ “સદી આપ્યું છે તથા એને સર્વ વેલાકુલેમાં પ્રસરેલા વિભવવાળે, મહાધનાઢય અને બદ્ધમલ કહ્યો છે. વસ્તુપાલના સૈન્ય સદીકના સદનમાં ચૌદસે. બખ્તરધારી સૈનિકોને મારી, સદીકને જીવતો પકડો હતો અને પછી એને વધ કર્યો હતો એમ પણ “પ્રબંધકોશ” નેંધે છે. ૫૦. સાંસારિકાનો ચેન કુળો ટૂi zr[ निषिद्धस्तदभूदेष धर्मोदाहरणं भुवि ॥ વેતિ મુવી, ૪, ૧૬ ૫. કાન્તિામણિ, p. ૬૨- (ગુજરાતી ભાષાંતર), પૃ.૧૩૧-૩૨ પર. A. K. Majumdar, op.cit., p. 284 ૫૩. દુગાશંકર શાસ્ત્રી, “ગુજરાતને મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ,” ભાગ ૧-૨, , ૫૧૧-૧૨
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy