SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ ] સાલ કી કાલ ૪૪. પૃથ્વાનાસો માં જણાવ્યું છે કે પૃથ્વીરાજની વાગ્દત્તા સાથે ભીમદેવ પરણવા માગતા હતા, તેથી એ બે રાજ્ગ્યા વચ્ચે વિગ્રહ થયા. શરૂઆતમાં સામેશ્વર માર્યો ગયા ને પછી એના પુત્ર પૃથ્વીરાજે ભીમદેવને મારી નાખી વેર લીધું. છુ. રા. ના શુદ્ધ પાઠ અનુસાર ભીમદેવ અને પૃથ્વીરાજ વચ્ચે એ યુદ્ધ થયાં હતાં: એક, નાગાર પાસે અને ખીજું, આખુ પાસે (C. G., p. 141). ૪૫. Ibid., p. 141 ૪૬. ગુ. મ. રા. ઇ., પૃ. ૪૦૭–૪૦૮; C. G., pp. 141 ff. ૪૭. એજન, પૃ. ૪૧૪-૪૧૫; Ibid., pp. 146 f. સ. ૧૯૧૩ ની શ્રીધર-પ્રશસ્તિ(ગુઐલે, ભા. ૨, લેખ ૧૬૩)માં જણાવ્યા મુજબ શ્રીધરે માળવાના યુદ્ધ-ગજોના આક્રમણ સામે દેવપાટણ(પ્રભાસ પાટણ)નું રક્ષણ કર્યુ· હતું (èા. ૪૨). ૪૮. ગુ. મ. રા. ઇ., પૃ. ૪૦૫-૪૦૬; C. G., p. 148 ૪૯. ગુઅલે, ભા. ૨, લેખ ૧૬૦-૧૬૨ ૫૧. એજન, પૃ. ૪૩૫; C. G., p. 149 ૫૦. ગુ. મ. રા. ઇ., પૃ. ૪૧૬ ૧૨. એજન, પૃ. ૪૨૫-૪૨૬; Ibid., pp. 161 ff. ૫૩. Ibid., p. 148. અર્જુનવર્માનું તામ્રપત્ર સ. ૧૨૬૭ના ભા. સુ. ૧૫ ને બુધવારનું છે. એ મિતિ ઈ. સ. ૧૨૧૧ માં બંધ બેસે છે. સ. ૧૨૬૬ (ઈ. સ. ૧૨૦૯) પછી સં. ૧૨૮૩ (ઈ. સ. ૧૨૨૬) સુધી ભીમદેવનુ દાનશાસન મળ્યું નથી. એ દરમ્યાન સ. ૧૨૭૫ માં ભરાણા(સૌરાષ્ટ્ર )ના શિલાલેખમાં ભીમદેવનુ રાજ્ય પ્રવર્તતું જણાવ્યુ છે (ગુએલે, ભા. ૨, લેખ ૧૬૪), પરંતુ એમાં દશકના આંકડા ૭ સદિગ્ધ છે. ૫૪. C. G., The Struggle for Empire, pp. 70 f. ૫૫. ગુઅલે, ભા. ૨, લેખ ૧૬૫ ૫૬. ગુ. મ. રા. ઇ., પૃ. ૪૪૩-૪૪૪; C. G., pp. 164 f. ગિરનારના લેખા(ગુએલે, ભા. ૩, લેખ ૨૦૭-૨૧૨)માં તેજપાલની નિયુક્તિનું વર્ષ ૧૨૭૬ જણાવેલું છે. ૫૭. ગુ. મ. રા. ઇ., પૃ. ૪૩ર-૪૩૭; C. G., p. 154 ૫૭. કવિ સામેશ્વરે ‘સુરથાત્સવ’ મહાકાવ્યમાં પૌરાણિક રાન્ન સુરથે પેાતાનું ગુમાવેલું રાજ્ય પાછું મેળવ્યાનેા વૃત્તાંત નિરૂપ્યા છે એ કથાવસ્તુની પસંદગી પાછળ આ સમકાલીન રાા ભીમદેવે પેાતાનું રાજ્ય પાછું મેળવ્યાની ઘટના અભિપ્રેત હાવી સભવે છે. ૫. ગુ. મ. રા. ઇ., પૃ. ૪૨૭ ૫૯. એજન, પૃ. ૪૩૩-૪૩૯; C. 'G., pp. 155 f. ૬૦. નૌમાં જણાવ્યું છે કે ખએના અનુરાધને લઈને લવણુપ્રસાદે, પાતે હૃદચથી વિરુદ્ધ હોવા છતાં, એ વીર નૃપા સાથે સંધિ કરી (સ. ડ, ≈ો. v).
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy