SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૦ ] ઇતિહાસની પૂર્વભૂમિકા માતા હજ માટે “તંભપુરી ગયાનું, વસ્તુપાલ એક વખતે ધવલક્કકથી “સ્તંભપુર ગયાનું, અને ધવલક્કક સ્તંભતીર્થ અને પિત્તન” વગેરેમાં સરસ્વતીભાંડાગાર કર્યાનું નેંધાયેલું છે. ૩૭ નગરનું નામ “ખંભાત” (જૂનું “ખંભાયત’) એને માટે સં. તન્મતીર્થ ઉપરથી ઉતરી આવ્યું સમજાય એમ નથી; એના ઉપરથી તે થથ” જેવું કાંઈક આવી શકે. મૂળમાં મમ શબ્દ (એ તમને જ પર્યાય, પણ વધુ ને છે, જેણે “ખંભ” “ખંભો “ખાંભ’–‘ખાંભી' વગેરે શબ્દ આપ્યા છે.) હે જરૂરી છે. ધ્યાન ખેંચે એવી વસ્તુ છે કે ખંભાત નજીક “નગરામાં સૂર્યનું મધ્યકાલીન મંદિર છે, એટલે એક સમયે એ પ્રદેશમાં સૂર્ય પૂજા વ્યાપક હશે; તે ત્યાં જન્માહિત્ય એવા કેઈ સૂર્યનું સ્થાન એ નગરના નામને માટે કારણભૂત હેય. આ શબ્દ ઉપરથી મારૂત્ર અને મારૂત્ત બેઉ પ્રકારના શબ્દ ઊતરી આવે. પદ્મનાભના કાન્હડદેટબંધીની પ્રતોમાં ખંભાયત’ ખંભાઇત’ એવાં રૂપ લખાયેલાં મળે છે. ૩૮ એટલે મૂળ પકડી શકાય છે. પરંતુ માહિત્યમાં રામ શબ્દ કેવી રીતે સૂર્યનું વિશેષણ બજે, એ કેયડા જેવું છે. રત્નમણિરાવ ભીમરાવે “કુંભ એ વૈદિક દેવ છે અને એને અર્થ શિવનું તિલિંગ થાય છે.” એમ કહ્યું છે. ૩૯ ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છના સમુદ્રકિનારે ઘણું પ્રાચીન સમયથી શિવલિંગપૂજા જાણીતી છે એટલે ખંભાતના રથળમાં જન્મપૂજાને લીધે એ મતીર્થ કહેવાતાં કહેવાતાં તમતીર્થ કહેવાવા લાગ્યું હશે. વ્યુત્પત્તિની દષ્ટિએ છેલ્લા ઉપરથી મફત્ય દ્વારા થાંભેથ' કે મતીર્થ ગણીએ તો ખાંભેથ” જેવું રૂપ મળે, રૂપ જૂનું ખંભાઈત મળે જ છે, એટલે માષ્ટ્રિય જેવું જૂનું નામ સ્વીકારવા તરફનું વલણ સ્વાભાવિક હોય. સૌરાષ્ટ્રના આહીરામાં “વમાત” “દેવાત' જેવાં નામના મૂળમાં ત્રિમાદિત્ય-કેવા જેવાં નામ છે તેઓના સાદયે ખંભાતમાં માહિત્ય વધુ સ્વાભાવિક છે. ૧૪૦ જૈન પરંપરામાં તામ્રલિપિ” એવું નામ મળી આવે છે; આચારાંગસૂત્રની ચૂર્ણિમાં ભરુક૭ અને તામ્રલિમિને દ્રોણમુખ કહેવામાં આવ્યાં છે, જલ અને સ્થલ એમ બંને માર્ગોએ જ્યાં જઈ શકાય તે દ્રોણમુખ નામને નગરપ્રકાર છે. ૧૪૧ સૂત્રકૃતાંગસૂત્રની ચૂર્ણિમાં જણાવ્યા પ્રમાણે સિંધુ તામ્રલિપ્તિ જેવા પ્રદેશમાં મચ્છર પુષ્કળ હોય છે. કેટલાક વિદ્વાન તામ્રલિમિને બંગાળનું “તાલુક’ કહે છે, પરંતુ જૈન ટીકાગ્રંથ પ્રાયઃ ગુજરાતમાં રચાયેલા હોઈ અને “ભરુકચ્છનું સાહચર્ય હોઈ એને ખંભાતને પર્યાય કહે તર્કયુક્ત છે. ૧૪૩ પ્રભાવચરિતમાં આપેલા જહેમાચાર્યચરિતમાં સ્તંભતીર્થને અને “તાબ્રલિમિને એક જ સ્થળનાં પર્યાયનામ તરીકે બતાવ્યાં છે. ૪૪ વિચિત્રતા એ છે કે ભારતના
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy