SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ અજીવ તત્વના ૧૪ ભેદો ગાથા-૮ ધમાકધમ્મા-ગાસા તિય તિય ભેયા તહેવ અધ્ધા યા ખંધા દેસાએસા, પરમાણુ અજીવ ચઉદસહાll૮. અર્થ: ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય તથા આકાશાસ્તિકાય દરેકના સ્કંધ, દેશ, પ્રદેશ સ્વરૂપ ત્રણ-ત્રણ (નવ ભેદ) ભેદ, તથા કાળ (એક ભેદ) તેમજ પુદ્ગલાસ્તિકાયના સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ (ચાર ભેદ) એમ કુલ ૧૪ ભેદ અજીવ તત્ત્વના છે. અજીવ તત્વનો સ્વભાવ ગાથા-૯ ધમા ધમ્મા પુગલ, નહકાલો પંચ કુંતિ અજીવા ચલણ-સદાવો ધમો, થિરસંડાણો અહમ્મો યાલા અર્થ : ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, આકાશાસ્તિકાય તથા કાળ આ પાંચ અજીવ છે. જીવ અને પુદ્ગલને ચાલવામાં સહાયક ધર્માસ્તિકાય છે તથા સ્થિર રહેવામાં સહાયક અધર્માસ્તિકાય છે. 4 | નવ તત્ત્વ
SR No.032603
Book TitleNavtattva Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherPrabhaben Mangaljibhai Shah Mahuwawala
Publication Year2018
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy