SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ વાંછિત સિદ્ધ થવાથી ટાઢા શમી ગયા છે. અને હવે ઢાઢુદ થતા અટકી ગયા છે એવી તે સુખે સુખે ટકા લઈને બેસે છે, સૂવે છે, ઉભી રહે છે, આસન ઉપર બેસે છે, પથારીમાં આળેાટે છે, એ રીતે તે, તે ગર્ભને સુખે સુખે ધારણ કરે છે. ૯૩ તે કાલે તે સમયે ગ્રીષ્મૠતુ ચાલતી હતી તેના જે તે પ્રથમ માસ એટલે ચૈત્ર માસ અને તે ચૈત્ર માસના બીજો પક્ષ એટલે ચૈત્ર માસના શુદ્ધ પક્ષ પ્રવર્તતા હતા, તે ચૈત્ર માસના શુદ્ધ પક્ષના તેરમા દિવસ એટલે ચૈત્ર શુ॰ દિ તેરશને દિવસે ખરાખર નવ મહિના તદ્ન પૂરા થયા હતા અને તે ઉપર સાડાસાત દિવસ વીતી ગયા હતા, ગ્રહે બધા ઉચ્ચ સ્થાનમાં આવેલા હતા, ચંદ્રના પ્રથમ યેાગ ચાલતા હતા, દિશાએ ખશ્રી સૌમ્ય, અંધકાર વિનાની અને વિશુદ્ધ હતી, શુકના બધાં જયવિજયનાં સૂચક હતાં, પવન જમણી તરફના અનુકૂળ અને ભેાંને અડીને ધીરે ધીરે વાતા હતા, મેદિની ખરાખર ધાન પાકી જવા ઉપર આવવાને લીધે નીપજેલી હતી, દેશના તમામ લેાકેા પ્રમેાદવાળા અની રમતગમતમાં ગુલતાન હતા તેવે સમયે લગભગ મધરાતના વખતે હસ્તાત્તરા નક્ષત્રના એટલે ઉત્તરાફાલ્ગુની નક્ષત્રના ચેાગ આવતાં ત્રિશલા ક્ષત્રિયાણીએ આરાગ્ય આરોગ્યપૂર્વક પુત્રને જનમ આપ્યા. ૯૪ જે રાતે શ્રમણ ભગવાન મહાવીર જનમ્યા તે રાત, ઘણા દેવા અને દેવીએ નીચે આવતા તથા ઉપર જતા હેાવાથી ભારે ઘાંઘાટવાળી અને કાલાહલવાની પણ હતી. ૫ જે રાતે શ્રમણ ભગવાન મહાવીર જનમ્યા તે રાતે કુબેરની આજ્ઞામાં રહેતા તિચ્છા લેાકમાં વસતા ઘણા ાલક દેવાએ સિદ્ધાર્થરાજાના ભવનમાં હિરણ્યના વરસાદ અને સુવર્ણના વરસાદ, રતનાના વરસાદ અને વજોના વરસાદ, વઓને વરસાદ અને ઘરેણાંને વરસાદ, પાંદડાંને વરસાદ અને ફૂલાને વરસાદ, કળાનેા વરસાદ અને ખીજેન્ત વરસાદ, માળાઓના વરસાદ અને સુગંધાનો વરસાદ, વિવિધ રંગોના વરસાદ અને સુગંધિત ચૂર્ણને વરસાદ વરસાવ્યેા, વસુધારા વરસાવી એટલે ધનના રેલમછેલ વરસાદ વરસાવ્યેા. ૯૬ ત્યાર પછી તે સિદ્ધાર્થ ક્ષત્રિય, ભવનપનિ વાનવ્યંતર જયાતિષિક અને વૈમાનિક દેવાએ તીર્થંકરના જન્માભિષેક મહિમા કર્યો પછી, સવારના પહેારમાં નગરના રખેવાળાને ખેલાવે છે, નગરના રખેવાળાને ખેલાવીને તે આ પ્રમાણે ખેલ્યા : ૯૭ તરત જ હે દેવાનુપ્રિયે!' કુંડપુર નગરની જેલને સાફ કરી નાખા એટલે તમામ બંદીવાનોને છેાડી મૂકી જેલને ખાલીખમ ચાકખી કરી નાખા, જેલને સાફ કર્યાં પછી તાલમાપને માપાં અને તાલાંને-વધારી દ્યો, તેાલમાપને વધાર્યાં પછી કુંડપુર નગરમાં અંદર અને બહાર પાણી છંટાવા, સાફ કરાવા અને લિપાવા-ઝુંપાવા, કુંડપુર નગરના સિંગાડાના ઘાટના રસ્તામામાં, તરભેટાઓમાં, ચારસ્તામાં ચારે બાજુ ખુલ્લાં દેવળામાં, ધારી
SR No.032597
Book TitlePavitra Kalpasutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_kalpsutra
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy