SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદઘાત થા “છવક”ના નામને નિર્દેશ કર્યો છે અને તે | ‘દિફપ્રમુખ’ નામના એક વૈદ્ય પાસે સાત વર્ષ અવકને કૌમારભયના આચાર્યોની પંક્તિમાં ઉલ્લેખ | સુધી રહી વૈદ્યવિદ્યા ભણ્યો હતે. એમ તે છવક પણ કર્યો છે, તે ઉપરથી એ જ “વૃદ્ધજીવક” હેવા | વિદ્યાને ગ્રહણ તથા ધારણ કરવા સમર્થ હેઈને જોઈએ, એમ એગ્ય લાગે છે. ચક્રદત્ત પણ “જીવક” | વૈદ્યકવિદ્યામાં નિપુણ બન્યો. તેથી તેના વિદ્યાગુરુનામે “સૌરેશ્વર 'વૃત પિતાના પુસ્તકમાં ઉતાર્યું છે; આચાયે તેને ભાથું (એટલે કે માર્ગમાં ખાવાનું) સાથે વળી બીજા પણ ટીકાગ્રંથમાં કુમારોને સુખકારક આપીને પોતાના ઘેરથી વિદાય કર્યો. જીવકના પાછા અને કાસ, શ્વાસ આદિને મટાડનાર અમુક ખાસ | ફરતાં માર્ગમાં અયોધ્યા શહેર આવ્યું. ત્યાં તેના ઔષધ છવકના નામે ઉતારો કર્યો છે. જાણવામાં આવ્યું કે આ શહેરમાં એક શેઠાણું આ “વૃદ્ધજીવક' કોણ છે? એમ વિચાર કરતાં સાત વર્ષથી મસ્તકની વેદનાથી પીડાયા કરે છે. તે aહના સમયમાં અસ્તિત્વ ધરાવતા અને કુમાર જાણુ એ જુવાન વૈદ્ય જીવક તે શેઠાણીના ઘેર ગયો ભચ્ચ” એ શબ્દથી જેને વિશેષણ અપાયું છે એવા | અને તે શેઠાણીને ઘીનું નસ્ય આપવારૂપ ઔષધ આપીને સાજી કરી હતી; તે કારણે એ શેઠાણીએ તે જીવક’ નામના કોઈ પ્રસિદ્ધ વૈદ્યને “મહાવગ' નામના પાલી ભાષાના ગ્રંથમાં તેમ જ “બૌદ્ધજાતક' જુવાન વૈદ્યને ખૂબ સત્કાર કર્યો અને પુષ્કળ ધન, ગ્રંથમાં લખેલી તિખતીયન (તિબેટની) ઉપકથામાં | દાસ, રથો વગેરે તેને આપ્યાં. પછી તે બધું ઈતિહાસ મળે છે. તે સ્થળે “કુમારભાગ્ય' એ વિશે લઈને એ છવક વૈદ્ય “રાજગૃહ” આવ્યો. પછી પોતે જે કંઈ મેળવ્યું હતું, તે બધું તેણે જણથી યુક્ત જીવક' નામનું પ્રસિદ્ધ વૈદ્ય જોવામાં આવે છે, તે ઉપર વિચારવા માટે તે બૌદ્ધ ગ્રંથોમાં પિતાનું પિષણ કરવાના પ્રત્યુપકારરૂપે રાજકુમાર અભયકુમારને આપવા માંડયું. પરંતુ એ અભયબતાવેલ તેમના ઈતિહાસને કેટલોક ભાગ અહીં આપ્યો છે: કુમારે તેને સ્વીકાર કર્યો નહિ પણ ઊલટો તેને વધુ સત્કાર કર્યો અને રાજમહેલની અંદર જ મહાવગ’ નામના પાલી ગ્રંથના આઠમા તેને રહેવા માટે એક ઘર બનાવી આપ્યું. તે પછી અધ્યાયમાં આ ઉલેખ છે: “રાજગૃહ' (હાલમાં એ છવક વૈદ્ય, માગધ રાજા બિંબસારને તીવ્ર પટણા જિલ્લામાં આવેલ રાજગિરિ) નામના ભગંદર રોગ એક લેપ લગાડીને મટાડ્યો. તેથી એ શહેરમાં “શાલાવતી' નામની કંઈ એક વેશ્યાએ બિંબસાર રાજ પ્રસન્ન થયા અને તે રાજાએ એક બાળકને જન્મ આપીને તરત જ તેને સુપડામાં પિતાની પાંચસો સ્ત્રીઓનાં આભૂષણે આપીને મૂકી દાસી દ્વારા (પિતાના ધરની) બહાર મૂકાવી તેને સત્કાર કર્યો હતો. ઉપરાંત તે જુવાન જીવક દીધે. તેવામાં (નગરચર્ચા જોવા નીકળેલા) રાજ વૈદ્યને એ બિંબસાર રાજાએ પોતાના અંતઃપુરની કુમાર અભયકુમારે જોયો. એટલે તેને રાજમહેલમાં તથા બુદ્ધ વગેરે ભિક્ષુક સંધ–સાધુઓની ઔષધલાવી દાસી દ્વારા ઉછેરવા માંડ્યો. તે બાળકને પેલી | ચિકિત્સા કરવા માટે અનુમતિ આપીને તે વેશ્યાએ ત્યજી દીધો છતાં તે “લીવતિ'–જીવી રહ્યો નાવત’-જીવી રહી | જીવકની ઉપર કૃપા કરી હતી. તે પછી સાત વર્ષે છે, એવો અર્થ મનમાં લાવીને “જીવક' એવા વીત્યા પછી એ રાજગૃહ શહેરમાં કઈક શેઠને નામથી તેને બોલાવતા. વળી રાજકુમાર અભયકુમારે માથાની, વેદના ઊપડતાં તેની ચિકિત્સા કરવા, તે બાળકનું પાલનપોષણ કર્યું હતું તેથી પાલી ધણુ કાળ સુધી તે શેડને સૂઈ રહેવાનું જણાવી, કઈ ભાષા અનુસાર કુ(કો)મારભ-એટલે કૌમારભવ્ય ઔષધ આપી બેભાન બનાવી, છેવટે તે શેડનું કપાળ અથવા કુમારભત એ નામે પણ તે પ્રસિદ્ધ થયી | ચીરી તેમાંથી બે કીડાઓ બહાર કાઢયા હતા અને હતું. તે પછી સમય જતાં મોટો થયેલો તે | પછી તે કપાળ સીવી લઈ તે શેઠને સાજે કર્યો અને જીવક પિતાની આજીવિકા માટે વિદ્યા ભણવા, તેની પાસેથી તેણે પુષ્કળ ધન-સત્કાર મેળવ્યો. તે રાજકુમાર અભયકુમારની સંમતિ મેળવ્યા વિના | પછી એ છવક વૈદ્ય રાજા બિંબસારની આજ્ઞાથી જ, તક્ષશિલા નામની નગરીમાં ગયે. અને ત્યાં કાશી શહેરમાં ગયો અને ત્યાં આંતરડાની ગાંઠના
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy