SearchBrowseAboutContactDonate
Page Preview
Page 918
Loading...
Download File
Download File
Page Text
________________ અન્તવની ચિકિત્સિત-અધ્યાય ૧૦ ૮૭૭ કફજ હૃદયશૂલની ચિકિત્સા | મોર પક્ષીનાં પીછાં, શેઢાઈના તથા. વિષટીવતુ રોવં શિવઃ II રૂo || શત્યક-કાંટાવાળી નાની શાહુડીના કાંટા, માતુહુર્થવ : સ્ટેમr દૃદ્ધિ | પીપર, ચો તથા બોરનાં મૂળ–એટલાંને પીપરનું ચૂર્ણ, તમાલપત્ર, તજ, ઘઉંલા | સમાન ભાગે લઈ ચૂર્ણ કરી તેમાં ઘી તથા અને બિજેરાનો રસ મેળવી તૈયાર કરેલ | મધ મેળવી સગર્ભા જે ચાટે, તો તેના કકરૂપ ચાટણ, કફથી થયેલી હદયશૂલની | શ્વાસ તથા કફને તે નાશ કરે છે. ૧૩૫,૧૩૬ પીડામાં હિતકારી થાય છે. ૧૩૦ ગર્ભિણીના-શ્વાસ, કાસ તથા તમકસગર્ભાની વાતજ ઉધરસની રેગની ચિકિત્સા ચિકિત્સા-લેહગ गुडो रास्नाऽथ पिप्पल्यो द्राक्षा समरिचा तथा ॥ कुलीरङ्गी शरटं भागा पिप्पल्य एव च ॥१३॥ हरिद्रा च समङ्गानि चूर्णान्येतानि लेहयेत्॥१३७॥ वातकासहरो लेहो मातुलुङ्गरसप्लुतः। | तैलेन श्वासकासेषु तमके चैव पूजितः । કાકડાશીંગ. શરટ, ભારગી, પીપર ગાળ, રાસ્ના, પીપર, દ્રાક્ષ, કાળાં તથા તથા બિનરાનો રસ મેળવી કરેલું, મરી, હળદર તથા મજીઠ–એટલાંનું ચૂર્ણ ચાટણ (ગણિીની) વાતજ ઉધરસને કરી વૈદ્ય તલના તેલની સાથે (સગર્ભાને) મટાડે છે. ૧૩૧ ચટાડવું; તે શ્વાસમાં, કાસ-ઉધરસમાં તથા પિત્તની ઉધરસને મટાડનાર લેહેગ તમક-શ્વાસમાં પણ હિતકારી થાય છે. ૧૩૭ મધૂઢિાસુરોક્ષરી વિષ્પછી તથા શરૂર સવ કાસગ તથા શ્વાસમાં હિતકારી द्राक्षाक्षौद्रसमायुक्तो लेहो व पित्तकासहा । લેહયોગ જેઠીમધ, ગોક્ષરી, પીપર, સાકર, દ્રાક્ષ | ગમવાડડમજં વાચિવા સુતY It તથા મધ મેળવી તૈયાર કરેલ લેહયોગ | અન્નપેટું સરોwાસ્થિ પિટ્વિટેન સેવા (ચાટણ) પિત્તની ઉધરસનો નાશ કરે છે. | पिप्पल्यामलकी मुस्ता तथा फाणितशर्करा॥१३९॥ કફજા ઉધરસને મટાડનાર લેહયોગ | हरीतकीति चूर्णानि मधुतैलेन लेहयेत् । पिप्पल्यस्त्रिफला रानाभद्रगदारु समाक्षिकम्॥१३३ "" शमनं सर्वकासानां श्वासानां च प्रशस्यते॥१४०॥ રહેHIRો ટેક ઃ ક્ષિતિંરરા | હરડે, આમળાં તથા શત્યક-કાંટાવાળી પીપર, ત્રિકલા, રાસ્તા તથા દેવદાર- | નાના શાહુડીના ચામડી-એટલાંનું ચૂર્ણ કરી એટલાંનું ચૂર્ણ બનાવી તેમાં મધ મેળવી | તેમાં ઘરની ધૂસ તથા ઊંટનાં હાડકાંનું ચૂર્ણ ચાટણરૂપે તૈયાર કરેલો લેહગ કુશલ મેળવી વધે તે ઔષધને ઘરની અંદરવૈદ્યોએ કફની ઉધરસને મટાડનાર કહ્યો છે. એકાંતમાં દહીં તથા તલના તેલની સાથે મેળવી રોગીને ચટાડવું; અથવા પીપર, ક્ષતકાસને નાશ કરનાર લેહગ આમળાં તથા મોથનું ચૂર્ણ તથા હરડેનું मधुकं शङ्खचूर्ण च जीवलाक्षाऽथ माक्षिकम् ॥१३४ ચૂર્ણ બનાવી તેમાં કાચા ગોળની રાબ તથા लेहः शर्करया युक्तः क्षतकासविनाशनः। | સાકર મેળવી રોગીને તે ચટાડવું અથવા જેઠીમધ, શંખનું ચૂર્ણ, પીપરની લાખ, | મધ અને તલનું તેલ મેળવી રોગીને જે મધ અને સાકરનું ચૂર્ણ મેળવી જેલ ચટાડાય, તો બધીયે ઉધરસ તથા શ્વાસના લેહગ, ક્ષતકાસનો વિનાશ કરે છે. ૧૩૪ ] રાગમાં તે વખણાય છે. ૧૩૮–૧૪૦ સગર્ભાના ધાસ તથા કફની ચિકિત્સા | ગર્ભિણીના ઊજવવાત-ઓડકાર (કે ગૅસ)ને मयूरस्य तु रोमाणि श्वाविच्छल्यकयोरपि ॥१३५॥ મટાડનાર લેહયોગ पिप्पलीतण्डुलाश्चैव कोलमूलं च तत्समम्। भद्रदारुहरीतक्यौ सैन्धवं कुष्ठमेव च । चूर्णितं मधुसर्पि लिहेच्छ्वासकफापहम्॥१३६ घृतं च फाणितं चैव लेह ऊर्ध्वानिलापहः ॥१४॥
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy