SearchBrowseAboutContactDonate
Page Preview
Page 807
Loading...
Download File
Download File
Page Text
________________ કાશ્યપ સંહિતા-ખિલસ્થાન ચાટવામાં ઉપયોગ કરાય છે. એ કકન | સાત પ્રકારે વિભાગ પામેલ ઔષધપ્રયોગ કેવળ દ્રવ્યરૂપે પીવામાં કરાય છે, | દ્રવ્યને દસ પ્રકારે પ્રયોગ તેથી એ વધુ પ્રમાણમાં કર્ષણ કરનાર કે સતવં વિમોચૈતશ રવિવારા માણસને દૂબળો-પાતળો કરનાર થાય છે | પૂર્વ મ0 મધ્યેઃ રમુ રજુ કરૂ અને તે પચવો પણ મુશ્કેલ થાય છે; પરંતુ | સમie માથોમૈષે ઝારશાન્તિ પુરા જે દ્રવ્યને એક ચતુર્થાશ લઈ તેનાથી ચાર | ઉપર જણાવ્યા પ્રમાણે જે દ્રવ્યની ગણ કે આઠગણું પાણીમાં નાખી ખૂબ | સાત પ્રકારની બનાવટ કહી છે, તેને અગ્નિના તાપથી ઉકાળવામાં આવે અને | પ્રાગ દસ પ્રકારે કરી શકાય છે; જેમ કે પછી તેમાંથી એક ચતુર્થાંશ પાણીને ભાગ | ભજનની પહેલાં, ભોજનની વચ્ચે, ભેજનની બાકી રહે ત્યારે અગ્નિ પરથી નીચે ઉતારી | અંતે, સમુદ્ગ એટલે સંપુટરૂપે, વારંવાર, લઈ ઉપયોગમાં લેવાય તે ઔષધ “કવાથ” ! ખેરાકની સાથે, બે ભજનની વચ્ચે, કળિનામે કહેવાય છે અને પછી જે રોગી યાની સાથે, બે કોળિયાની વચ્ચે અને ઉંમર તથા બળથી યુક્ત હોય, તેમાં એ ભજન કર્યા પહેલાં એમ દસ પ્રકારે કવાથને પીવામાં પ્રવાહીરૂપે ઉપયોગ કરાય | ઔષધપ્રવેગ કરી શકાય છે. ૪૩ છે અને તે પણ રોગીની ઉંમર એગ્ય | વિવરણ: આ સંબંધે સુશ્રુતે ઉત્તરતંત્રના પ્રમાણમાં હોય અને તેમાં શરીરબળ પણ ૬૪ મા અધ્યાયમાં આમ કહ્યું છે કે-“મા કર્વે ચોગ્ય પ્રમાણમાં હોય તેમ જ રેગ પણ | दशौषधकालान् वक्ष्यामः । तत्राभक्तं प्राग्भक्तमधोમહાન હોય તો આ ક્વાથરૂપ ઔષધનો | भक्तं मध्येभक्तमन्तराभक्तं सभक्तं सामुद्ग मुहुर्मुहुः ग्रास પ્રાસાન્તાં રેતિ હશોધવાઃ ”—હવે ઔષધ લેવાના પ્રયોગ કરાય તે વખણાય છે. ૩૬-૪૨ દસ કાળ અમે કહીએ છીએ-જેમ કે નિભુતકાળ, વિવરણ : ચરકે સૂત્રસ્થાનના ૪ થા અધ્યાય- | પ્રાગભતકાળ, અભક્તકાળ, મથેભક્તકાળ, માં આ પ્રમાણે પાંચ પ્રકારના કષાયોની કલ્પના | અંતરાભક્તકાળ, સભકતકાળ, સામુદ્દગકાળ, મુહુકરી છે; જેમ કે-“યત્રyવી ના દ્રવ્યા રસ: - | મુહુ કાળ, ગ્રાસકાળ અને ગ્રાસાન્તરકાળ–એમ રસ ફરતે વત્ વિવું રસરિણાનાં તત્વ પર વર- ઔષધ લેવાના દસ કાળ કહ્યા છે. ૪૩ कीर्तितम् । वह्नौ तु क्वथितं द्रव्यं शृतमाहुश्चिकित्सकाः। ભજનની પહેલાંને ૧ લો ઔષધકાળ द्रव्यादापोथितात्तोये तत् पुनर्निशि संस्थितात् । कषायो पूर्व भक्तस्य भैषज्यं न करोति बलक्षयम् ॥४४॥ योऽभिनिर्याति स शीतः समुदाहृतः क्षिप्त्वोष्णतोये आमाशयगतान् दोषानिहन्त्याशु च पच्यते । મૂર્તિ તા થાણું પરિવર્તિતમ |’-જે દ્રવ્યને યંત્રથી अन्नसंस्तम्भिते देहे च्छर्घगारव्यथादयः ॥ ४५॥ પીસી નાખી, નીચોવીને રસ કાઢવામાં આવે, न भवन्ति यतस्तस्मात्तद्देयं दुर्बलीयसे । તે સ્વરસ કહેવાય છે; રસવાળી તાજી ઔષધિને પીસી નાખી જે પિંડ અથવા ચટણીના જેવી જે ઔષધ ખોરાકની પહેલાં લેવાયું લુબ્દી તૈયાર કરાય તેને કલ્ક કહેવામાં આવે છે. હોય, તે (રોગીના) બળનો નાશ કરતો જે દ્રવ્યને પાણીમાં નાખી ઉકાળ્યું હોય તે નથી, તેમ જ આમાશયમાં ગયેલા દોષોને કવાથ કહેવાય છે. જે દ્રવ્યને કચરી-ફૂટીને રાત્રે નાશ કરે છે અને તે કાચા દોષોને જલદી પાણીમાં નાખી સવારે તેને જે ગળી લેવાય છે | પકવી નાખે છે; વળી ખોરાકની પહેલાં નીચોવી લેવાય, તે શીતકષાય કહેવાય છે; તેમ જ લીધેલા ઔષધને દેહમાં ખોરાક વડે સારી ગરમ પાણીમાં જે દ્રવ્યને મસળી નાખી ગાળી રીતે થંભાવી દીધું હોય, તો ઊલટી, લેવામાં આવે, તે ફાંટ કહેવાય છે. ૪૨ | ઓડકાર કે પીડા આદિ થતાં નથી; એ
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy