SearchBrowseAboutContactDonate
Page Preview
Page 756
Loading...
Download File
Download File
Page Text
________________ વિશેષ૯૫–અધ્યાય ? ૭૧૫ ભયંકર છે અને તે મહાવ્યાધિ જ્યારે ઉત્પન્ન | વળગ્યા છે; અથવા પિશાચ કે ગુઢાક-યશેને થાય છે ત્યારે તે તરત મારી નાખે છે, | આ માણસને વળગાડ થયો છે ત્યારે બીજાઓ એમ સમજવું. ૪૧ વળી આમ કહે છે કે આ માણસને કેઈએ ફૂટપાલગ્રસ્ત માણસ વધુ ઝેર આપી દીધું છે” અથવા આ માણસની ત્રણ દિવસ જીવે કેઈએ નિંદા કરેલ છે; અથવા આ માણસને कूटपाकलविग्रस्तो न शृणोति न पश्यति ।। કેઈનો અભિશાપ થયો છે; અથવા આ 7 Wત્તે જવતિ નામિતિ ન નિન્જતિ કર | માણસને કોઈ એ માથામાં માર માર્યો છે केवलोच्छ्वासपरमः स्तब्धाङ्गः स्तब्धलोचनः। । અથવા કુલદેવની પૂજા કરતાં કે પૂજામાં વિરાત્રે ઘરમં તીનન્તર્મવતિ ગતિમ્ કરૂા. આ માણસે કંઈ ભૂલ કરી છે કે કુલદેવની જે માણસ, ઉપર દર્શાવેલ “કટપાકલ’ | પૂજાને એણે ભંગ કર્યો છે; અથવા ઘરની નામના સંનિપાતથી પકડાયે કે સપડા | અધિષ્ઠાયક દેવતાઓએ આ માણસની કંઈ હોય, તે સાંભળી શકતો નથી અને જોઈ | ધર્ષણ કે તિરસ્કાર કરેલ છે ત્યારે બીજા પણ શકતો નથી; વળી તે ફરકી શકતો કેટલાક લોકો આમ કહે છે કે “આ માણસનથી, બોલી શકતો નથી, કેઈની સ્તુતિ | ને નક્ષત્રોની પીડા છે; અથવા બીજાઓ કરતા નથી કે નિન્દા પણ કરતો નથી. આમ કહે છે કે આ માણસને ગરકમ કે કેવળ ઊંચા શ્વાસ લેવામાં જ પરાયણ હાઈ | કૃત્રિમ વિષને પ્રયોગ કરવામાં આવ્યું છે; હાંફે છે; તેનાં અંગો સ્તબ્ધ બની જાય ! એવા પ્રકારવાળા તે સંનિપાતને વૈદ્યો, તે છે, નેત્રો પણ સ્તબ્ધ કે સજજડ થઈ જાય છે | ‘ફૂટપાલ” સંનિપાત કહે છે. ૪૪-૪૭ અને વધુમાં વધુ ત્રણ દિવસે જ તે જીવે છે. સંનિપાતમાં વિષસંજ્ઞાવાળી ફેલ્લીઓ ફૂટપાકલ” સંનિપાત કેને કહેવાય? ક્યારે થાય? तदवस्थं तु तं दृष्ट्वा मूढो व्याभाषते जनः। सद्यः स्वस्थस्य युगपद्यदा कुप्यन्ति ते त्रयः। धर्षितो रक्षसा नूनमवेलायां चरनिशि ॥४४॥ तदा निर्वर्तते देहे पिडका विषसंशिता ॥४८॥ भन्वयं ब्रुवते चैके यक्षिण्या ब्रह्मराक्षसैः। જે કાળે કોઈ સ્વસ્થ માણસના શરીરવિશiાવ તથાજે વિષયોનિતમ્ | માં ત્રણે દે, એકદમ-તત્કાળ પ્રકોપ પામે આમિરાપ્ત તથાળે મતતિક્T | છે, ત્યારે તેના દેહ પર “વિષ” સંજ્ઞા ધરાવતી કુંવાર્તાવિહતં ઘર્ષતં પ્રવર્તે છે કથા | ઝેરી ફોલ્લીઓ ઉત્પન્ન થાય છે. ૪૮ नक्षत्रपीडामपरे गरकर्माणि चापरे । તત્કાળ વાયુ પ્રકોપ તથા वदन्ति सन्निपातं तु भिषजः कूटपाकलम् ॥४७॥ અગ્નિમાલ્વે ક્યારે? એ કૂટપાકલ સંનિપાતથી ઘેરાયેલી વિહામોનાર્ હિન્દુ રામ રામુ અવસ્થાવાળા તે માણસને જોઈ મૂર્ખ | કથન શીવ્ર રોડરિમુપજ્યનું ૪૨ લોકો કહે છે કે-આ માણસ કળા | જે કાળે કોઈ માણસ, પરસ્પર વિરુદ્ધ કે રાત્રિના સમયે ફર્યા કરે છે, તેથી એવાં ભોજન કરે અને તે જ કાળે તેનાં ખરેખર રાક્ષસ વડે ઘેરાયેલો છે–એટલે કે | કઈ પૂર્વકર્મના દુષ્ટકર્મોનું પરિણામ પ્રકટ તેને કોઈ રાક્ષસ વળગ્યો છે, ત્યારે બીજા | થાય ત્યારે તે રૂપ કારણથી તેના શરીરનો કેટલાક લોકો આમ કહે છે કે-યક્ષિણ કે વાયુ તરત જ પ્રકોપ પામે છે અને બ્રહ્મરાક્ષસની સાથે આ માણસનો સંબંધ | પછી તે વિકાર પામેલો વાયુ તે માણસના કે ભેટો થઈ ગયો છે–તેથી તેને તેઓ | જઠરના અગ્નિને નાશ કરે છે. ૪૯
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy