SearchBrowseAboutContactDonate
Page Preview
Page 734
Loading...
Download File
Download File
Page Text
________________ ભોજનકલ્પ અધ્યાય ? ૬૯૩ વધુ સેવન કરવાથી વીર્ય, લોહી, સ્ત્રીનું | ગયુwાપનાન્નિનિવUT આર્તવ તથા અંડ–વૃષણની વૃદ્ધિરૂપ રેગ- ___ दृष्टिर्हता मद्यनिषेवणाच्च ॥ ३५॥ નો દોષ થાય છે. ઉપરાંત જઠરને અગ્નિ છે शुष्कं कर्फ ष्ठीवति यश्च कृच्छ्रात् ક્ષીણ થાય છે. મંદ થઈ જાય છે અને __ष्ठीवंश्च यः क्लिश्यति निर्विकारः । તે માણસને રસનું જ્ઞાન થતું નથી; તેમ જ क्लेशात् प्रसृते तृषिता च या स्त्री એ માણસને કફ તથા પિત્ત અત્યંત વધી क्षीणेन्द्रियो यश्च मदात्ययातः ॥३६॥ જાય છે. ૩૨ मन्दाशिनो योषिति जागरूकाः અતિ શીતળ ખાન-પાનથી પણ નુકસાન __ संशोधनैर्ये मृदिताश्च माः । दग्धाश्च वैसर्पविदाहिनश्च शीतानपानातिनिषेवणात्तु શાન શોપેન મને વાર્તા | રૂ૭ II कफानिलारोचकशूलवाताः । उद्भ्रामितः पूगफलेन यश्च हिक्काशिरोनेत्रगलग्रहाद्या जग्धेन वा यो मदनेन मूढः । आलस्यविण्मूत्रगुरुत्ववृद्धिः ॥ ३३॥ किंपाकभल्लातविषोपसृष्टाः વધુ શીતળ રાક તથા પાણીનું વધુ કૌશિનો જે પવિતાશ્વ / રૂદ્રા સેવન કરવાથી પણ કફ, વાયુ, અરોચક मद्यं पयस्तक्रमथो दधीनि । તથા શૂલવાત કે વાતશુલ રોગ ઉત્પન્ન येऽश्नन्ति वाराहमथापि मत्स्यान् । થાય છે; તેમ જ હેડકી, માથાના રોગ, ताम्बूलपूगोन्मथिताश्च ये स्युः નેત્રરોગ તથા ગળું ઝલાવું વગેરે રોગો कालोचिता यस्य भवेच्च तृष्णा ॥३९॥ ઉત્પન્ન થાય છે. ઉપરાંત શરીરમાં આળસ, एते तथाऽन्ये ऽपि च तद्विधा ये વિષા, મૂત્ર અને ભારેપણું પણ વધે છે. ૩૩ तेषां जलं शीतमुशन्ति पथ्यम् । ભજન પદાર્થો ખાવાને કમ विष्टम्भतृष्णाग्निनिपीडिता ये तथा लभन्ते बलसत्त्वपुष्टीः ॥४०॥ स्निग्धं च पूर्व मधुरं च भोज्यं । ___ मध्ये द्रवं शीतमथो विचित्रम् । જે માણસ પિત્તપ્રકૃતિવાળો હોય, જેનો तीक्ष्णोष्णरूक्षाणि लघूनि पश्चाद् કફ ક્ષીણ થયે હોય, જે બિલકુલ નીરોગી | હાય, જે માણસ મૂછથી, શ્રમથી અને भोज्यानुपूर्वी खलु सात्म्यतश्च ॥३४॥ અતિશય મુસાફરીથી અત્યંત પીડાયો હોય; શરૂઆતમાં હમેશાં પ્રથમ સ્નિગ્ધ, જેની દૃષ્ટિ વધુ પડતાં ગરમ પીણાંથી, વધુ ચીકાશવાળું તથા મધુર અન્ન જમવું | ગરમ ખોરાક સેવવાથી અને મધનું અત્યંત જોઈએ; પછી વચ્ચે પ્રવાહી, શીતળ | સેવન કરવાથી ક્ષીણ થઈ હેય, આંખે ઝાંખ અને પછી વિચિત્ર તરેહતરેહના ખોરાક આવી હોય, જે માણસ સૂકા કફને ઘણીખાવા તે પછી છેલ્લે તીર્ણ, ઉષ્ણ તથા જ મુશ્કેલીએ ઘૂંકતે હોય; વળી જે કઈ રુક્ષ તથા પચવામાં હલકા પદાર્થો ખાવા જોઈએ, આ ભોજ્યાનુપૂર્વ એટલે ભોજન લૂંકતાં પીડાતો હોય; વળી જે સ્ત્રી કષ્ટથી પણ વિકારથી રહિત હોય છતાં કફને કરવા યોગ્ય ભોજન પદાર્થોને કમ ખરેખર | સંતાન પ્રસરે છે, વધુ પ્રમાણમાં તરસસામ્યને અનુસરત કહ્યો છે. ૩૪ | થી પીડાતી હોય; જેની ઇન્દ્રિયો ક્ષીણ થઈ નીચેનાને શીતળ પાણી હિતકારી થાય | હોય; મહાત્મય રોગથી જે પીડા હોય, यः पैत्तिकः क्षीणकफो निरोगो જે પુરુષો ડું ખાઈ શકતા હોય છતાં मूर्छाश्रमात्यध्वनिपीडितश्च । || સ્ત્રી વિષે મૈથુન કરવા તત્પર હોય છે
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy