SearchBrowseAboutContactDonate
Page Preview
Page 730
Loading...
Download File
Download File
Page Text
________________ જનકલ્પ-અધ્યાય ? ૬૮૯ ખરેખર માં ચક્ષુ એટલે કે દિવ્ય દષ્ટિવાળો | એમ તેને જાણનારા કહે છે. ૧૨,૧૩ ન હોય તે આ પ્રશ્નોના ઉત્તર આપી શકે ખૂબ ભૂખ્યા-તરસ્યાને એકદમ તેમ નથી. જે માણસના ઉત્સાહમાં, વર્ણમાં, - તૃપ્તિ નુકસાન કરે સ્વરમાં તથા દષ્ટિમાં હીનતા થાય અને तृष्णाबुभुक्षाभृशपीडिते तु વિષાદ-ખેદ, શરીરમાં કૃશતા, શ્રમ તથા __सकृत् कृतं पूरणमप्रशस्तम् । વાણીમાં વિકાર થાય તેમ જ જેને હૃદયમાં ओजो हि दग्धं ज्वलनानिलाभ्यां અત્યંત પીડા થાય અને જેનું મુખ નિસ્તેજ पुनः पुनः शोषयते च पीतम् ॥१४॥ દેખાય તે-ઘણું ભૂખ્યા થયેલા માણસનાં लोहं यथा तप्तमपोनिषिक्तं લક્ષણે જાણવા. ૧૦ तत्रानपानस्य गतिः कथं स्यात् । અત્યંત તરસ્યાનાં લક્ષણો જે માણસ તૃષા અને સુધાથી ઘણે ताल्वोष्ठजिह्वागलगण्डशोषः પીડાય હાય, તેને એકી સાથે તૃપ્ત કરાય તે શ્રોત્રાક્ષિૌદ્ઘવિવાદ ૨૨ . | તે અહિતકારી થાય છે, કારણ કે જઠરના स्मृत्यग्निमेधासुखवाक्यहानि અગ્નિથી અને વાયુથી માણસનું જે ઓજસ जिह्वाविवृद्धिश्च पिपासितस्य । બળી ગયું હોય તેને, જેમ તપેલા લોઢાની જે માણસ તરો થયો હોય, તેનું | ઉપર એકસામટું પાણી છાંટયું હોય તેમ તાળવું, હોઠ, જીભ, ગળું તથા ગાલ સુકાય છે, છતાં તેને બાળી નાખે છે, તેમ એકદમ કાન તથા નેત્રની શક્તિમાં દુર્બલતા આવે | ભૂખ્યા ને તરસ્યા થયેલાને એકસામટાં ખેદ અને મૂછ થાય, તેમ જ સ્મરણશક્તિ. સેવેલાં ખોરાક-પાણી સૂકવી નાખે છે. ૧૪ ની, જઠરના અગ્નિની, બુદ્ધિની “મેધા’ ઉપર કહેલી બાબતમાં મતભેદ નામની ધારણાશક્તિની, સુખપૂર્વક વાક્ય सकृत्प्रपीतस्य वदन्ति चैके। બોલવાની ન્યૂનતા થાય અને જીભની तृप्ति प्रशस्तां भिषजोऽनुचिन्त्य ॥१५॥ અતિ વૃદ્ધિ થઈ જાય છે. ૧૧ सकृत्प्रपीतस्य हि नश्यते क्षुद् ભૂખ્યા અને તરસ્યાનાં લક્ષણે यथा पृथिव्याः सकृदाप्लुतायाः । एतानि रूपाण्युभयानि विद्यात् કેટલાક વૈદ્યો ખૂબ વિચાર કર્યા પછી વિપત્તેિ શૈવ કુમુક્ષિ = . ૨૨ આમ કહે છે કે તરસ લાગી હોય તો विशोषणं तत्र शिरोरुजाति પાણી પીવાથી ખરેખર તૃપ્તિ થાય છે; પરંતુ मूत्रग्रहो भुक्तवतश्च भेदः ।। તેથી જેમ એકીવખતે પાણીથી ચાપાસ तत्रानपानानि यथोपजोषं ભીંજવેલી પૃથ્વીની પેઠે તે માણસની ભૂખ રતિનિ મોજાનિ વન્તિ તશ શરૂા. ખરેખર નાશ પામે છે. ૧૫ પરંતુ જે માણસ એક વખતે ભૂખ્યા એકદમ તરસ લાગે છે તેમાં કારણ અને તરસ્યા થયો હોય તેમાં ઉપર કહેલા आदाय पित्तं पवनो ह्यदीर्णપ્રકારનાં લક્ષણો થાય છે, ઉપરાંત ખૂબ __ ओजोदहां संजनयेद्धि तृष्णाम् ॥१६॥ સુકાવું, માથાનો રોગ અને તેની પીડા, शिरोगतः स्थाननिरुद्धवेगोમૂત્રને અટકાવ અને ભોજન કરતાં જ એ हृत्क्लोम संतापयते ततस्तृट् । મૂત્રનું છૂટવું થાય છે. ભૂખ અને તરસથી એકદમ ઊંચે ઘેરાયેલે પવન, પિત્તને પીડાતા માનવીએ માફક આવે તેવાં ખોરાક | ગ્રહણ કરી એજિસને બાળી નાખનારી તથા જલપાન સેવવાં યંગ્ય ગણાય છે, ] તૃષાને ખરેખર એકદમ ઉત્પન્ન કરે છે, કા. ૪૪
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy