SearchBrowseAboutContactDonate
Page Preview
Page 650
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રિયાસિદ્ધિ-અધ્યાય ૫ મે ૬૦૯ ઈંડું તેમ જ તેલથી ભરેલું પાત્ર ચારે બાજુથી | પંચકર્મક્રિયા ચાલુ હોય ત્યારે જે રક્ષણ કરવા યોગ્ય એટલે કે સાચવવા ગ્ય હાય | અજીર્ણ થાય તો રોગ વધે છે; તેમ જ છે, વળી જેમ ગોવાળે હાથમાં લાકડી ધારણ શરીરમાં કુશપણું થાય છે અને મિથુન કરવાકરી, ગાયે સર્વ બાજુ એથી અવળા માર્ગે જતી { થી નપુંસકપણું તથા પાંડુરોગ પ્રાપ્ત થાય છે. રોકે છે, તેમ વૈદ્ય રોગીને બધાંયે કે અપોના | વિવરણ: આ સંબંધે પણ ચરકે સિદ્ધિસેવનથી રોકવો જોઈએ–તેની ખૂબ સંભાળ રાખવી, જેથી તેને રોગ ઉથલો મારી ફરી વધવા | સ્થાનના ૧૨ મા અધ્યાયમાં આમ કહ્યું છે કેન પામે. ૩ 'अजीर्णाध्यशनाभ्यां तु मुखशोषाध्मानशूलनिस्तोदપંચકમ-યાસિદ્ધિ માટે ત્યજવા યોગ્ય | fપવાસ/ત્રાછતીસારમૂજી વરવાનામવિષાવાઃ અની શૈથુન ન દિવાઘજા | યુઃ '—પંચકર્મ ક્રિયા ચાલુ હોય ત્યારે જે अतिचक्रमणस्थानमसात्म्यादि च वर्जयेत् ॥४॥ અજીર્ણ થાય અને તે અજીર્ણ હોય છતાં તેની જે રેગીને પંચકર્મક્રિયા કરાવવામાં ઉપર ખોરાક ખવાય છે તેથી મોઢાને શેષઆવી હોય તેણે અજીર્ણને, મૈથુનને, સુકાવું, પેટને આફરો, શુલ-જાણે પેટમાં વાહન પર જવાને, ઊંચેથી બોલવાનો, સેયો ભેંકાતી હોય એવી પીડા, વધુ પડતી દિવસની નિદ્રાને, વધુ પડતું ચાલવાને તરશ, શરીરના અવયવોની શિથિલતા, ઊલટી, વધુ ઊભા રહેવાને તથા પોતાની પ્રકૃતિને અતિસાર-ઝાડા, મૂછ, જવર તથા મરડે અને માફક ન હોય તે અસામ્ય–સેવન આદિ. આમવિષ વગેરે રોગો થાય છે. તેમ જ નો ત્યાગ કરવો જોઈએ. ૪ | व्यवायादाशुबलसादोरुसादबस्तिशिरोगुदमेढ़वृषणवक्षणोવિવરણ: આ સંબંધે ચરકે પણ સિદ્ધિ रुजानुजङ्घापादशूलहृदयस्पन्दननेत्रपीडाङ्गशैथिल्यशुक्रमार्गસ્થાનના ૧૨ મા અધ્યાયમાં આમ કહ્યું છે કે शोणितागमनकासश्वासशोणितष्ठीवनस्वरावसादकटीदौर्बल्यैएतां प्रकृतिमप्राप्तः सर्ववानि वर्जयेत् । महादोष-. काङ्गसर्वाङ्गरोगमुष्कश्वयथुवातवर्धोमूत्रसङ्गशुक्रविसर्गजाड्यकराण्यष्टाविमानि तु विशेषतः ॥ उच्चर्भाष्यं रथक्षोभ वेपथुबाधिर्यविषादादयः स्युः, उत्पाट्यत इव गुदमतिचङ्क्रमणासने। अजीर्णाहितभोज्ये च दिवास्वप्नं स्ताड्यत इव मेद्रमवसीदतीव मनो वेपते हृदयं पीड्य૨ મૈથુનમ્ II-જે માણસ ઉપર્યુક્ત પંચકર્માદિ | તે સઘયતમઃ પ્રવેશત વ ર -પંચકર્મક્રિયા ચાલુ ક્રિયાના સેવન પછી પ્રકૃતિને પામ્યો ન હોય એટલે હોય તે અરસામાં મૈથુન કરવાથી બળનો તરત કે પિતાના મૂળ સ્વાશ્યને પ્રાપ્ત થયો ન હેય નાશ થાય છે; સાથળામાં શિથિલતા થાય, બસ્તિ– તેણે ત્યજવા યોગ્ય સર્વ કુપને ત્યાગ કરવો | મૂત્રાશયમાં, મસ્તકમાં, ગુદામાં, લિંગમાં, વૃષણમાં, જોઈએ; તેમાંયે આ આઠ કપ તે ખાસ કરી| વંક્ષણ—સાંધામાં, બેય ઢીંચણમાં, પગની બેય મોટા દેશને કરનારાં છે; જેવાં કે-ચેથી બોલવું. | અંધા-પિંડીઓમાં તથા પગમાં જાણે શુળ ભોંકાતું રથને ક્ષોભ એટલે કે કઈ વાહન વગેરે પર હોય એવી પીડા થાય, હૃદયનું ફરકવું, નેત્રોમાં બેસવાથી થતી અથડામણ, વધુ પ્રમાણમાં ચાલવું. | પીડા તથા અંગામાં શિથિલતા અનુભવાય, વીર્ય વધુ પ્રમાણમાં બેસી રહેવું, અછાણ કે ખોરાકનો ! નીકળવાના માર્ગે લેહી નીકળવા માંડે, ઉધરસ અપચો હોય છતાં તેમાં જમવું, અહિતકારી છે અને શ્વાસ થાય; મોઢામાંથી લેહી ઘૂંકાવા માંડે, ભજન, દિવસની નિદ્રા તથા મૈથુન એ આઠ | સ્વરને અવસાદ-ઘાંટો બેસી જાય, કેડમાં દુર્બળમહાદેષ કરનાર હેઈ ત્યજવા પણું થાય, એકાંગવાત-એક બાજુનું અંગ ઝલાઈ ઉપર કહેલાંને ત્યાગ ન કરવાથી જવારૂપ વાયુને રોગ થાય અથવા સર્વાગવાતથતું નુકસાન આખુંયે અંગ ઝલાઈ જવારૂપે વાયુને રોગ થાય, અનીર્ષે વધતે થયઃ પુનઃ શરૂચૈ = નાથા | મુશ્ક-વૃષણ ઉપર સોજો આવે, અધેવાત-અપાનબિયાય મૈથુન છાદ્ધ પકુવંર નિતિ ) વાયુનું અટકવું થાય, વિષ્ટાનું તથા મૂત્રનું અટકવું [ કા. ૩૯
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy