SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદઘાત ૧૮ હતાં; વળી જુદા જુદા અમુક મંત્રો વડે ભૂતો સૂત્રકારના સમયે માંત્રિક પ્રક્રિયા એટલે કે મંત્રોવગેરેને દૂર કરવા માટે રોગીઓને માર્જન કરવા- | દ્વારા રોગનિવારણની પદ્ધતિને વિશેષ વિકાસ માં આવે, તેની ઉપર જળના અભિષેક કરાય, થયો હતો; એમ અનુક્રમે તે તે ક્રમની વિકાસતેઓના રોગોને મંતરવામાં આવે અને તે તે પરંપરા થયેલી સાબિત થાય છે. અથવા અથર્વણું રોગીઓને અમુક પ્રકારના ધૂપ અપાય વગેરે નામના ઋષિ ભૂતવિદ્યાના આચાર્ય તરીકે સંભપણ રોગોને દૂર કરવાના ઉપાય તરીકે ભલે ળાય છે, તેથી જ અથર્વવેદમાં ભૂતવિદ્યાના તથા જોવામાં આવતા હોય, તોપણું પ્રથમ દર્શાવેલી મંત્રોદ્વારા કરાતી રોગનિવારક ક્રિયાના વિષય દિશાએ કઈ કઈ વેળા ઘણા રોગોની શલ્ય- લગભગ ઘણા ભાગે મિશ્ર થયેલા હોવા જોઈએ. ચિકિત્સા પણ કરવામાં આવતી હતી; તેમ જ ! આ કૌમારભૂત્યતંત્ર અથવા બાળકની ચિકિત્સા શરીરના ઘણા અવયવો અનેકની સંખ્યામાં છે જેમાં ખાસ મુખ્ય તરીકે બતાવી છે, એવી આ અને તેના તેના રોગોને નાશ કરનારી ઔષધીઓ | કાશ્યપ સંહિતામાં બાળકને લગતા રોગો વિષે પણ મંત્રનાં લિંગ-ચિહનો તથા હેતુથી સ્પષ્ટ | સ્કન્દ, અપસ્માર, ગ્રહે તથા પૂતના વગેરે જણાય છે, એ કારણે મંત્રવિદ્યાની જેમ ઔષધ- બાલગ્રહોને નિદાન તરીકે જેમાં જણાવેલ છે અને ચિકિત્સામાં પણ અથર્વવેદની પ્રવૃત્તિ સ્પષ્ટ હતી, તેઓને ધૂપ આપો તથા તેનું પૂજન કરવું એમ સ્પષ્ટ થાય છે. એ ઉપરથી મંત્રવિદ્યા અને વગેરેને જેમ તે તે રોગોના પ્રતીકાર અથવા ઉપાય ઔષધીવિદ્યા–એ બંને માર્ગો પૂર્વ કાળના લોકોએ | તરીકે જણાવેલ છે, તે જ પ્રમાણે ધાતુઓની વિષ(રેગોને દૂર કરવા માટે) સ્વીકાર્યા હતા, એમ મતા આદિને રોગોના હેતુ કે નિદાન તરીકે તેમજ જણાય છે પરંતુ અથર્વવેદનાં સૂક્તોના કેટલાક તે તે રોગોને લગતાં ઔષધોના ઉપયોગને પણ મત્રોના શાબ્દિક અને વિચાર કરવામાં આવે તે તે રોગોને નાશ કરનાર તરીકે પ્રતિપાદન છે, ત્યારે ભૂતવિદ્યાને આદિકાળથી ચાલુ રહેલા કરવામાં આવેલા હોઈ પૂર્વકાળથી ચાલુ રહેલી આયુર્વેદના વિષય તરીકે તે તે શબ્દોના અર્થો | બન્ને પ્રકારની દૃષ્ટિ મંત્રવિદ્યા તથા આયુર્વેદવિદ્યા પ્રતિપાદન કરે છે, એમ જોવામાં આવે છે, તો પણ દ્વારા કરાતી રોગનિવારણની પદ્ધતિને દર્શાવે છે. કૌશિકસૂત્રકારે તે તે મંત્રોને શબ્દાર્થને આભિ- | વૈદિક સાહિત્યમાં લગભગ ઘણા પ્રકારે વૈદ્યક ચારિક હિંસાકર્મરૂપે મંત્રથી કરંડકબંધન-રક્ષાસૂત્ર | વિષયો વધુ પ્રમાણમાં મળે છે, તો પણ પ્રથમ બાંધવાના અર્થરૂપે અને ભતાને દુર કરવાના અર્થ- દર્શાવેલી રીતે વેદમાં અશ્વિનીકુમાર વગેરે રૂપે વિનિયોગ કર્યો છે; જેમ જ આદિનું પ્રતિ- આયુર્વેદીય આચાર્યોનાં તે તે વિશુદ્ધ કર્મો અથવા પાદન કરતા “જો હેવી ઇત્યાદિ મંત્રોને શનિ- | ઉત્તમ ચિકિત્સારૂપ તેના પ્રભાવોના વિષયો ગ્રહ આદિ ગ્રહોના મંત્રરૂપે ગૃહ્યસૂત્રકાર આદિએ | કેવળ ઐતિહાસિક વૃત્તાંતરૂપે મળી આવે છે. પરંતુ વિનિયોગ કર્યો છે, તેમ એ બધું કાળના ક્રમથી એ અશ્વિનીકુમારે કઈ પ્રક્રિયા કે ચિકિત્સા ચાલી આવેલો દષ્ટિને ભેદ થયો છે, એમ જણ- | દ્વારા વિશ્યલા નામની સ્ત્રીની જધા જોડી દીધી વવામાં આવે છે. હતી ? તેમજ કઈ પ્રક્રિયા અથવા ચિકિત્સાથી - ઋગવેદની સંહિતામાં જે માંત્રિક ઉપચાર- | ઋાશ્વનાં બંને નેત્રો ઉધાડી દીધાં હતાં અથવા ચિકિત્સા અને આયુર્વેદીય ઔષધચિકિત્સા થડા | તેને દેખતા કર્યા હતા? અને કઈ ચિકિત્સાપ્રમાણમાં દેખાય છે, તેને જ અથર્વવેદમાં અધિકતા- થી “શ્રોણ'ના ઢીંચણને સાંધી દીધો હતો ? ઈત્યાદિ રૂપે વિકાસ થયેલ દેખાય છે, તે પછી મંત્રોનાં તે તે ચિકિત્સાનાં વિધાને તેમનાં એ ચારિત્રો કે લિંગ અથવા હેતુ કે ચિહનદ્વારા કેવળ આયુર્વેદીય | કર્મો દ્વારા જાણવામાં આવતાં નથી; તેમજ એ ઔષધચિકિત્સા તરીકે દેખાયેલા એ જ મંત્રોનો ઋગવેદસંહિતામાં કઈ કઈ સ્થળે કેટલાંક ઔષધો કૌશિકસૂત્રકારે માંત્રિક પ્રક્રિયારૂપે નિયોજન કરેલું | કહ્યાં છે, પરંતુ તેઓના ઉપયોગની રીતે જોવામાં આવે છે, તે ઉપરથી જણાય છે કે એ બતાવવામાં આવેલ નથી.
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy