SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ કુષ-ચિકિત્સિત-અધ્યાય ૯મે ૫૧૩ તથા કઠોર હોય છે; સુશ્રુતે પણ નિદાનસ્થાનના | હેાય એવી પીડાથી જે લગભગ વ્યાપ્ત હય, જેમાં ૫ મા અધ્યાયમાં આ સંબંધે આમ કહ્યું છે કે, | ચેળ, દાહ, ૫ર તથા લસીકા થડાં હોય ઝડપથી સાવિ વૃત્ત ઘનઘgી તા નિષi | ગતિ કરનાર તથા ઝડપથી ઉત્પન્ન થઈ જનારા િિટમ વન્તિ -જે કુષ્ઠરોગ સ્ત્રાવથી યુક્ત, ગોળ, હોય, જેમાં જંતુઓ વ્યાપ્ત હોય અને જેને ઘટ્ટ, ઉગ્ર ચૂળથી યુક્ત તથા સ્નિગ્ધ કાળા રંગને | વર્ણ કે રંગ કાળો તથા અરુણના જે લાલ હોવા હેય તેને વૈદ્યો “કિટિભ' કહે છે.' એમ “કિટિભ' | ઉપરાંત ઘડાની ઠીકરીના જેવો પણ હોય, તેઓને નામને કુરોગ કા પછી અહીં મૂળ-કાશ્યપ | “કપાલકુઝ’ નામના કાઢરોગો જાણવા. સુશ્રુતે પણ સંહિતામાં “કપાલકુ” નામના કેદ્રરોગનું લક્ષણ | આ સંબંધે આમ કહ્યું છે કે-Urvatiઆ પ્રમાણે કહ્યું છે, જેમ કે, જેને રંગ કાળે | પ્રરાને પાછાનિ-જેને પ્રકાશ કે ઝાંઈ કાળા હોય, જે ખરસટ, કઠોર તથા મલિન હોય અને ! રંગના ઘડાની ઠીકરીના જેવો હોય, તેઓને કપાલજેનું અનેક સ્થાન હાઈ આકાર મંડલાકાર-ગોળ | કુ’ નામને કઢરોગ જાણવો એમ તે કપાલકુષ્ઠ રોગનું હોય છે, તેને “કપાલકુઝ” કહે છે; આમાં પણ લક્ષણ કહ્યા પછી, હવે અહીં મૂળમાં “પૂલારુષ્કર્મ ચેળ આવે છે, જ્યારે બે ઋતુઓને સાધિકાળ તથા “મહારુષ્ક કઢરોગનું લક્ષણ કહે છે કે આવે છે–એટલે કે એક ઋતુ સમાપ્ત થઈને બીજી | જે કુષ્ઠરોગ પિચ્છા અથવા શીમળાના ગંદર જેવી ઋતુની શરૂઆત થાય છે ત્યારે તેમ જ ઉષ્ણુકાળમાં ચીકાશથી યુક્ત સ્રાવવાળા હોય તેમ જ વેદના. આ કપાલકુષ્ટરોગ અત્યંત કષ્ટદાયી બને છે. એ | દાહ, ચેળ, સોય ભાંક્યા જેવી પીડા, જવર અને કુષ્ટરોગની આકૃતિ ઘડાના ઠીકરાં જેવી હોય છે, | રતવા પણ જેમાં સાથે હોય અને જેના મૂળમાં તેથી જ તેને “કપાલકુષ' નામે કહેવામાં આવે | મેટાં મોટાં ચાંદાં હોય તેમ જ કમળ તથા છે. આ સંબંધે ચરકે ચિકિત્સાસ્થાનના ૭મા | ખરસટ પણ જે હોય તેઓને “મહારુષ્ક” અધ્યાયમાં આમ કહ્યું છે કે, “WITHTચમ | નામને કાઢરોગ કહેવામાં આવે છે. આ સંબંધે વર્ષો વર્ષ તનુ ! પારું તો દુરું તરણું | સુશ્રુતે પણ નિદાનસ્થાનના પાંચમા અધ્યાયમાં વિષમે કૃતમ્ -જે કુષ્ઠરોગ કાળા રંગને. | આમ કહ્યું છે કે–સ્થાનિ વિશ્વતિUTIR અથવા અરુણના જેવા રાતા રંગને અને ઘડાની | શૂષિ યુઃ નીન્યષિ-જે કુષ્ટરોગો સાંધાઠીકરી જેવો દેખાય તેમ જ રૂક્ષ, કઠોર તથા એમાં સ્કૂલ અને અતિશય દાસણ હાઈ સ્કૂલ પાતળા હોઈને જેમાં સોયા ભોંક્યા જેવી | ધારાંથી યુક્ત અને કઠિન ધારાવાળા પણ હાયઘણી જ પીડા થાય તેને વિષમ–દુઃખદાયી એવો એટલે કે જેમાં અત્યંત દારુણ મોટા મોટા ત્રણે કપાલકુષ્ટરોગ' કહ્યો છે. એ જ પ્રમાણે ચરકે | થાય તેઓને પૂલારુષ્ક અથવા મહારુષ્ક કઢરોગ નિદાનસ્થાનના પાંચમા અધ્યાયમાં પણ આના | કહેવામાં આવે છે; પરંતુ ચરકે આ કુષ્ટરોગને સંબંધે આમ કહ્યું છે કે કક્ષાWITHIળ વિષમ- | અલગ ગણેલો નથી. આની પછી મંડલકુષ્ટ' નામના विस्तानि खरपर्यन्तानि तनून्युवृत्तबहिस्तनूनि सुप्त- કઢરોગનું લક્ષણ આમ કહ્યું છે કે જેમાં બરિયા સાવિ દષિતોમાનિતનિ નિતોવસ્ટાન્યHugવાદ- | કે જાસૂદનાં ફૂલના જેવાં રાતાં ચગદાં થાય છે અને पूयलसीकान्याशुगतिसमुत्थानान्याशुभेदीनि जन्तुमन्ति | દાહ, ચેળ, વેદના તથા સ્ત્રાવ પણ જેમાં સાથે જ woriાવવા૪ar"નિ વાછંછાનીતિ વિદ્યાહૂ ! જે | હેય તેઓને “મંડલકુણ' નામને કોઢને રોગ કહે કુષ્ટરોગો રૂક્ષ, ઈટના જેવા અણુવર્ણ કેવું છે. ચરકે પણ ચિકિત્સાસ્થાનના ૭મા અધ્યાયમાં લાલ, વિષમ રીતે ફેલાયેલા કઠેર હેઈને ઊંચા- આ સંબંધે આમ કહ્યું છે કે-ટ્વેત ર૪ થિરં સ્થાને નીચા ફેલાયેલા, પાતળા અને ઉપસેલાં હેઈ ત્રિધરસન્નમડ્ડમૂ ડૂમોહંસકંમve૮બહારના ભાગમાં પણ પાતળા જડથી પણ જડ | મુખ્યતે–જેને રંગ ધોળા કે લાલ હોય અને જે સ્થિર, એટલે કે જેની ઉપરના સ્પર્શનું જ્ઞાન કદીય ન | સમુદાયરૂપે મળેલ, સ્નિગ્ધ તથા ઉપસેલા ઘેરાવવાળા થાય, ખડા થયેલા વાંટાંથી વ્યાસ, સોયા ભેંકાતા ન હોય તેમ જ કષ્ટસાધ્ય હોઈ એકબીજાની સાથે જે કા. ૩૩
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy