SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૧ પચે; ખેદ થાય; બગાસાં આવ્યા કરે; શરીર નમી જાય; શરીરમાં કંપારી આવ્યા કરે. પરિશ્રમ વિના થાક જાય; ભ્રમ કે ચક્કર આવ્યા કરે, બકવાદ ચાલે, ઊ ધ ન આવે; તેથી ઉન્નગરા થાય. શરીરનાં રૂવાટાં ખડાં થયાં કરે; દાંત અંબાઈ જાય; ઉષ્ણુ-ગરમ દ્રવ્યોની ઇચ્છા થાય; નિદાન તરીકે કહેલાંના ઉપયોગ દુઃખકારક થાય અને એથી ઊલટાં દ્રવ્યા? ઉપયોગ ઉપશય-સુખકારક થાય એમ વાતવરનાં લક્ષણ્ણા કહ્યા પછી ત્યાં જ ચરક પિત્તજ્વરનાં લક્ષણાને આમ કહે છે; જેમકેયુવેવ જેવલે शरीरे ज्वराभ्यागमनमभिवृद्धिर्वा भुक्तस्य विदाहकाले मध्यन्दिनेऽर्धरात्रे शरदि वा विशेવેળ, દુજાયતા, કાળમુલ ટૌતાલુવા:, તૃષ્ણા, શ્રમો મો મૂર્છા, વિત્તજ્જીનમ્, અતીસાર:, અન્નદ્વેષઃ, સત્ન, સ્વેટ્ઃ, પ્રાવો રહ્રકોટામિનિવૃત્તિ: ચરીરે, હરિસહારિÉનલનયનવવનમૂત્રપુરીજવવામ્, અત્યર્થમૂમળતીવ્રમાવોઽતિમાત્ર વાહ: શીતામિાયતા, નિર્ોનોસ્તાનામનુવરાયો વિવરિતોષરયશ્રુતિ પિવજિજ્ઞાનિ મવન્તિ। હવે પિત્તજવરમાં લિ ંગા કે લક્ષણા થાય છે, તે આ પ્રમાણે સમજવાં; એક વખતે આખાય શરીરમાં જ્વર લાગુ થાય; અથવા એકદમ વર વધી જાય, ખાધેલા ખારાક જ્યારે પચતા હોય ત્યારે ખપેારના વખતે અરાત્રિના સમયે અથવા શરદઋતુમાં વિશેષ કરી પિત્તજ્વર આવે છે; અને તે વેળા આવ્યા હાય તા ખૂબ વધે છે; એ પિત્તજ્વર આવ્યેા હેાય ત્યારે માઢું તીખું થઈ જાય; નાક માઢું, ગળું, હાઠ અને તાળવું પાકી જાય; તરશ લાગ્યા કરે; મદ, ભ્રમ, મૂર્છા, પિત્તની ઊલટી પિત્તના ઝાડા, ખારાક પર અણુગમે શરીરનુ ઢીલુ થવું, પરસેવા આવે; બકવાદ ણા ચાલે, શરીર પર રાતા રંગનાં ધ્રામઠાં થાય; નખા, તેત્રા, મેાઢું, મૂત્ર, વિઠ્ઠા તથા શરીર પરની ચામડી હળદરના જેવા રંગની થઈ જાય; શરીરને ઉષ્ણુતા તીવ્ર થઈ જાય; વધુ પ્રમાણમાં દાહ થાય; શીતળતા અને શીતળ પદાર્થો પર રુચિ થાય; અને નિદાન તરીકે જે જણાવેલ છે, તેનું સેવન કે ઉપયોગ કરાય તે દુ:ખકારી થાય; પરંતુ એથી ઊલટા પદાર્થોના ઉપયાગ સુખકારક થાય. એમ પિત્તજવરનાં લક્ષણા કહ્યા પછી ચરકે ત્યાં વરચિકિત્સિત-અધ્યાય ૧ લા જાણે વાતવરનાં આ લક્ષણા હેાય છે; જેમકે એ વાતવરના આરંભ તથા ત્યાગ વિષમ-અનિયમિત કે અચેાસ હેાય છે; ઉષ્ણુતા પણ અનિયમિત હાય છે; જ્વરની તીવ્રતા અને ઓછાપ પણ અનિયમિત હૈાય છે; ખાધેલેા ખારાક પચ્યા પછી દિવસના અંતે કે પાછલા ભાગે રાત્રિના અંતે કે રાત્રિના પાછલા ભાગે, અથવા વર્ષાઋતુમાં તે જવર આવે કે વધી જાય છે; એ વરમાં નખા, નેત્રો, મેઢું, સૂત્ર, વિષ્ઠા અને ચામડી કઢાર તથા ઈંટના જેવા લાલ રંગનાં થઈ જાય છે; તેમાં મૂત્રની તથા વિદ્યાની પ્રવૃત્તિ વધુ થતી નથી પણ તે તે અંગેાની તથા અવયવની અનેક ઉપમા યોગ્ય અતિશય ચળ તથા વેદનાઓ થાય છે; જેમકે બેય પગમાં સ્પેનુ ં જ્ઞાન ન થાય, પગની એય પીડિઓ પર લાકડીઓના જાણે પ્રહારા થતા હાય એમ જાય; બંને ઢીંચણાના તથા આખાયે શરીરના હાડકાંના સાંધા કપાઈ જતા હોય એમ જણાય; બંને સાથળામાં પીડા થાય એટલે કે તે બંને પગ પેાતાની ક્રિયા કરવા અસમર્થ બને છે; ક્રેડ જાણે કે ભાંગી પડતી હાય, બેય પડખાં જાણે કે ચિરાઇ જતાં હોય પીઠ જાણે કે મસળાઈ જતી હાય, ખાંધ જાણે કે અરણીકાષ્ઠની પેઠે મથાઈ જતી હોય, બંને બાજુએ જાણે. કે ચિરાઈ જતાં હાય; બંને ખભા જાણે કે (તે પીલવાની ધાણીનાં લાકડાંની જેમ) પીડાતા હાય; અને છાતીને જાણે કાઈ ધકેલતું હોય એવું લાગે; એટલેકે એવી વેદના થાય; બંને હડપી પોતાના વ્યાપાર કરવા અસમ અને, બન્ને કાનમાં અવાજ થાય, ખેય લમણામાં ાણે કે સાયા ભેાંકાતા હાય એવી પીડા થાય; માઢું તૂરા રસથી યુક્ત બને અથવા મેઢુ જાણે રસ વિનાનું મેસ્વાદ બન્યું હોય એમ જણાય તેમજ એ મેહું, તાળવું તથા ગળું સૂકાયા કરે, તરશ લાગ્યા કરે; હૃદય ઝલાઈ જાય, સૂકી ઊલટી થયા કરે એટલે કે ખાલી બકારી કે ઊબકા આવ્યા કરે; સૂકી ઉધરસ કે ખાંસી થાય; છીંક અને ઓડકાર ન આવે ખારાક ઉપર અરુચિ થાય; મેઢામાંથી લાળા ઝર્યા કરે; અરેાચક થાય; એટલે કે મેઢામાં નાખેલા એરાક ખાવા ન ગમે; તેમજ ખાધેલા ખારાક ન | | |
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy