SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ અસમાનગોત્રીય શારીર–અધ્યાય ૨ જે ૩૯ ' * ત્રીજા મહિનામાં ગર્ભ સૂક્ષ્મ પ્રકટ થયેલ તથા લેહમાં વધારે થાય છે, તેથી તેનામાં ઇંદ્રિયાદિ-કરણોથી યુક્ત થાય છે અને તેની | પંદન-ફરકવું પણ વધુ થાય છે. પરંતુ સુકૃતમાં સાથે મન પણ તેમાં વધારાનું ઉત્પન્ન થયેલું | એ મહિનામાં મનનું અધિક સ્પષ્ટપણું થાય છે. જણાય છે. પછી ચોથા મહિનામાં ગર્ભ | એમ એથી વિપરીત કહ્યું છે. જેમ કે-“મે મનઃ કૂખમાં સ્થિરતા પામે છે અને નિરામય થઈ | પ્રતિવૃદ્ધતાં મવતિ | પાંચમા મહિનામાં ગર્ભનું સર્વ રોગ અર્થાત ઉપદ્રવોથી રહિત થાય છે. ૪ | મન વધારે પ્રમાણમાં જાગૃત થાય છે. ૫ વિવરણ: આ સંબંધે પણ ચરકે શારીરના પાંચમા અને છઠ્ઠા મહિનામાં ૪ થા અધ્યાયમાં કહ્યું છે કે, “ચતુર્થે માસિ સગર્ભાની સ્થિતિ स्थिरतामापद्यते गर्भः, तस्मात्तदा गर्भिणी गुरुगात्र · | गर्भिणी पञ्चमे मासि तस्मात् कार्यन युज्यते । વધિમાવતે વિજ ” ચેથા મહિનામાં ગર્ભ | વઢવાણાં વૃદ્ધિ માતુ મોડધા સ્થિરતા પામે છે. તે કાણે ગર્ભિણી સ્ત્રી તે | | સગર્ભા સ્ત્રી, પાંચમા મહિનામાં એ. વેળા શરીરના અવયવોમાં ખાસ કરી ભારેપણું ! કારણે એટલે કે ગર્ભનાં માંસ-રુધિરની પામે છે. કારણ કે તે સમયે ગર્ભમાં વૃદ્ધિ | વૃદ્ધિ થઈ હોય તેથી કુશપણું પામે છેથવાની શરૂઆત થાય છે. સુશ્રુતમાં પણ શરીરના | દૂબળી થઈ જાય છે; તેમ જ છઠ્ઠા મહિનામાં ત્રીજા અધ્યાયમાં આ સંબંધે કહ્યુ છે કે, ગર્ભનાં બળ, વર્ણ તથા ઓજસની વૃદ્ધિ 'चतुर्थे सर्वाङ्गप्रत्यङ्गविभागः प्रत्यक्तो भवति । गर्भ થાય છે તેથી તેની માતાને અધિક શ્રમ हृदयप्रव्यक्तिभावाच्चेतनाधातुरभिव्यक्तो भवति कस्मात् અનુભવાય છે. ૬. તસ્થાનવાતચોથા મહિનામાં ગર્ભનાં બધાં યે વિવરણ: આ સંબંધે ચરકે શારીરના થા અ ગો તથા પ્રત્યંગ-ઉપાંગેનો વિભાગ ઘણો અધ્યાયમાં કહ્યું છે કે, “gટે માસિ નર્મણ માંસસ્પષ્ટ થાય છે; કારણ કે તે સમયે તે ગર્ભ शोणितोपचयो भवत्यधिकमन्येभ्यो मासेभ्यः तम्मात्तदाસ્થાનમાં સ્થિર થયેલ હોય છે; તHદ્ ામશ્ચતુર્થે જમીવસ્ત્ર હાનિમાવતે વિરોષ ” છઠ્ઠા મહિનામાથમિક મિન્નિવાર્યેષુ રોતિ !” તેથી એ ગર્ભ માં ગર્ભના માંસ તથા રુધિરને વધારો બીજ ચેથા મહિને ઇકિયેના વિષમાં પોતાને અભિ મહિનાઓ કરતાં વધુ થાય છે, તેથી તે કાળે પ્રાય અથવા ઈછા કરે છે. ૪ ગર્ભિણી બળ તથા શરીરના રંગની હીનતા પાંચમા મહિનામાં સગર્ભાની સ્થિતિ અથવા ન્યૂનતા વધુ પ્રમાણમાં પામે છે. સુશ્રુતે गुरुगात्रत्वमधिकं गर्भिण्यास्तत्र जायते। પણ છઠ્ઠા મહિનામાં ગર્ભની વૃદ્ધિમાં આમ માંસરોજિતદ્દg vમે માસિ નવા! II | આવિર્ભાવ બતાવેલ છે કે, “ઘટે શુદ્ધિ' છઠ્ઠા હે જીવક! પાંચમા મહિનામાં ગર્ભિણી. | મહિનામાં ગર્ભની વધુ વૃદ્ધિ થાય છે. ૬ નાં અંગે વધારે ભારે થાય છે અને ગર્ભમાં | સાતમા મહિનામાં સગર્ભાની વધુ ગ્લાનિ માંસ તથા ધિરની પણ વૃદ્ધિ થાય છે. ૫ सर्वधात्वङ्गसंपूर्णो वातपित्तकफान्वितः । વિવરણ: આ સંબંધે ચરકે પણ શારીરના ૪ થા અધ્યાયમાં કહ્યું છે કે, “પશ્ચમે માસિ સમય सप्तमे मासि तस्माच्च नित्यक्लान्ताऽत्र गर्भिणी ॥७ . मांसशोणितोपचयः भवत्यधिकमन्येभ्यो मासेभ्यः, સાતમા મહિનામાં ગર્ભ બધી ધાતુઓ તમારા ઘfમળ વાર્ચના તે વિરાળ ” પાંચમાં તથા અંગોથી સંપૂર્ણ તૈયાર થાય છે અને મહિનામાં ગર્ભને માંસ તથા રુધિરમાં બીજા | વાત, પિત્ત તથા કફથી પણ યુક્ત થાય છે; . મહિનાઓ કરતાં વધારે થાય છે, તેથી એ કાળે તે કારણે સગર્ભા સ્ત્રી સાતમા મહિનામાં કાયમ ગર્ભિણ વધારે પ્રમાણમાં કૃશતા અથવા દુર્બળતા | કલમ એટલે થાકી જાય છે. ૭ પામે છે. ગર્ભના પાંચમા મહિનામાં તેના માંસ | વિવરણ: આ સંબંધે ચરકે પણ શારીરના .
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy