SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ગાધ્યાય-અયાય ૨૭ મે ૩૨૩ તથા મનના રોગો અસંખ્ય છે એમ સમ- વિવરણ : આ જ અભિપ્રાય આ સંહિતાજવું.) તેમાંના માનસરોગની ચિકિત્સા | ના પ્રથમ લેનાધ્યાયમાં સૂચવ્યો છે કે, “મરોશરીરના રોગોની જેમ જ કરવી. ૪,૫ નાસ્તુ સમયૂણાં વાતિકાત્યાઃ સાડતુરા:’-વાતાદિ વિવરણ: આ સંબંધે ચરકે પણ સૂરસ્થાન જેમાં એક સરખા હોય તે સર્વકાળ નીરોગી ના ૨૦મા અધ્યાયમાં કહ્યું છે કે, “ત્યારો 3 હોય છે; પણ જે લેાકોમાં વાત પ્રકૃતિ આદિ રોના મારિર- માતવાસ--ટેકનિમિત્ત: | દેશi | રઘૂલતા ઓછીવતી થાય છે તે હમેશાં રેગી चतुर्णामपि रोगाणां रोगत्वमेकविधं रूपसामान्यात् । ગણાય છે. એ જ પ્રમાણે ચરકે પણ સૂત્રસ્થાનના द्विविधा पुनः प्रकृतिरेषाम् आगन्तु-निजविभागात् । ૭મા અધ્યાયમાં કહ્યું છે કે, “સમર્પિત્તાનિસ્ટRI द्विविधं चपामधिष्टानं मनःशरीर-विशेषात् । विकाराः केचिद गर्भादि मानवाः। दृश्यन्ते वातला केचित् पुनरेषामपरिसंख्येयाः, प्रकृत्यधिष्ठानलिंगायतनविकल्प पित्तलाः श्लेष्मलास्तथा ॥ तेषामनातुरा: पूर्व वातलाद्याः વિરોધાતુ ! તેંઘામૂરિસરાવત’-રોગો ચાર પ્રકારના સાતુર: -કેટલાક માણસો ગર્ભાવસ્થાથી માંડી હોય છે–આગ-તુ, વાતનિમિત્ત, પિત્તનિમિત્ત અને એક સરખા વાત, પિત્ત અને કફથી યુક્ત જોવામાં કફનિમિત્ત. તે ચારે રોગોમાં “રોગપણું તો એક જ આવે છે અને કેટલાક ગર્ભાવસ્થાથી માંડી પ્રકારનું હોય છે, કેમ કે બધા રોગોમાં કફપીડા એ વાતાધિક પ્રકૃતિવાળા, કેટલાક પિત્તાધિક પ્રકૃતિતો એક સરખી જ હોય છે. છતાં એ રોગોની પ્રકતિ | વાળા અને કેટલાક કફાધિક પ્રકૃતિવાળા હોય છે. તે બે જ પ્રકારની હોય છે. તે જ પ્રમાણે એ રોગોનાં તેમના પહેલા પ્રકારના નીરોગી હોય છે અને આશ્રયસ્થાન પણ મન તથા શરીરના ભેદથી બે જૂનાધિક દૃષાવાળા સર્વકાળ રોગી જ રહ્યા છે. પ્રકારનાં હોય છે. તોપણ એ રોગોના વિકારો | એકંદર દોષાની સમાવસ્થા જ સ્વા૨શ્ય છે અગણિત હોય છે; કારણ કે તે રોગોની પ્રકૃતિ, અને દેશની ન્યૂનાધિકતા જ રોગીપણું છે. આશ્રયે, લક્ષણો, નિદાન, વેદના તથા વિકલ્પોના આ જ આશય ચરકે સૂત્રસ્થાનના પહેલા ભેદ અસંખ્ય હોય છે.” વળી તે જ ચરકે સૂત્ર અધ્યાયમાં આ રીતે કહ્યો છે કે, “ધાતુસાન્થક્રિયા સ્થાનના ૧૮મા અધ્યાયમાં પણ કહ્યું છે કે નોર તત્રકાર પ્રયોગનમ્’- શરીરની ધાતુઓનું 'त एवापरिसंख्येया भिद्यमाना भवन्ति हि । निदान- એકસરખાપણું કરવું અને તે દ્વારા રોગીને વેઢનાવળથાન સંસ્થાનનામઃ '—એ જ ચાર પ્રકારના નીરોગી કરવો એ જ આ આયુર્વેદ શાસ્ત્રનું રોગો નિદાનોને કારણે, વેદનાઓને લીધે, વર્ણોના પ્રયજન કહેવાયું છે.' રથાને કે આશ્રયના ભેદથી, આકૃતિઓને લીધે ચિકિત્સાનું પ્રયોજન તથા નામના ભેદથી અસંખ્ય પ્રકારના થાય છે. ૪,૫ अव्याहतशरीरायुरभिवर्धेत वा कथम् । દુ:ખ એટલે વ્યાધિ અને સુખ એટલે સ્વાસ્થ | इत्यर्थ भेषजं प्रोक्त विकाराणां च शान्तये ॥७॥ धातुस्थूणात्मवैषम्यं तददुःखं व्याधिसंज्ञकम् ।। શરીર તથા આયુષ કોઈ અડચણ સિવાય ધાતુશ્રમયં તુ તનુવં પ્રતિશ્ય ના #દ્દિા વધે, તેને માટે તેમ ૮ વિકારોની શાંતિ ધાતુઓ એટલે વાત, પિત્ત અને કફરૂપી માટે આયુર્વેદીય ચિકિત્સા કહેવામાં આવી જે ત્રણ, શરીરના આધારભૂત સ્થંભો છે, છે. (શરીર તથા આયુપની વૃદ્ધિ કે તેમના મૂળ સ્વભાવમાં જે વિષમતા થાય, | સ્વસ્થવૃત્ત તે ચિકિત્સાનું પહેલું પ્રોજન એ જ વ્યાધિ એવી (બીજ) સંજ્ઞા છે અને ઉત્પન્ન થયેલા રોગોની શાંતિ કરવી ધરાવતું દુઃખ છે પરંતુ એ ત્રણ ધાતુઓરૂપ તે ચિકિત્સાનું બીજું પ્રયોજન છે.) ! જે ત્રણ થંભે છે, તેમના સ્વભાવમાં વિવરણ: સુતે પણ આ સંધે સૂવરથાનએકસરખાપણું હોય એ જ સુખ છે અને ના પહેલા અધ્યાયમાં કહ્યું છે કે, “ લ્હાએ જ પ્રકૃતિ અર્થાત્ રોગરહિત અવસ્થા છે.યુદયો વાળુપણુકાનાં દયાપારિનોલ,
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy