SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ કાશ્યપસ હિતા ૨૧૮ અસાધારણ પ્રમાણેા કાકતાલીય ન્યાયથી પાતાની મેળે-આપોઆપ ઉપાવી કાઢવાં, એ ખરેખર ચેગ્ય નથી. પ્રાચીન ભારતની તેમ જ ખીન્ન પ્રાચીન દેશાની આવી સમાનતા લગભગ ઘણા અશામાં પરાક્ષ અથવા પરંપરાગત પરસ્પરના પરિચયને, સબંધને તથા વ્યવહારને દર્શાવનારી છે. . તેમ જ દક્ષિણમાં રહેલ ‘ ચાલ ’ આદિ દેશે। તથા ઘણા કાળથી પ્રતિષ્ઠા પામેલ ભારતની પશ્ચિમમાં રહેલ મિશ્ર આદિ દેશમાં પરસ્પર અવરજવર, વૈપારવિનિમય તથા પરિચય આદિ ન હેાવામાં શું બાધક હતું? વૈદિક કાળમાં પણ ‘ ભુખ્યુ ' વગેરે ખીન્ન દ્વીપેામાં ગયેલા પિતા વગેરેએ દેશનિકાલ કરેલા પૂર્વકાળથી જ ભારતના બીજા દેશેાની સાથેને સંબધ અવશ્ય હતા, એમ અનેક વિદ્વાનેએ ઉલ્લેખ કર્યો છે. મિશ્ર દેશમાં અને તેની સમીપનાં ખીન્ન સ્થાનમાં પણ ભારતને વેપારવણજ હતા, એમ ઈ. સ. ૧૦૦માં થયેલા મિશ્ર દેશના વિદ્રાન પરિપ્લસે જણાવ્યુ છે. અનુદુધુ તથા તુ સુએ ખીજો વંશ ચાલુ કર્યાં હતા. વળી પાંડવેએ દૂરના દેશે! ઉપર પણ વિજય મેળવ્યા હતા, તે ઉપરથી જણાય છે કે પૂર્વકાળેય ભારતીય લેાકેા ખીન્ન મેટામાં અવરજવર કરતા હતા. ઋગ્વેદ આદિમાં પણ સમુદ્રમાં પ્રયાણ કરતી નૌકાઓને ઉલ્લેખ મળે છે. પ્રાચીન પ્રથામાં સમુદ્રમાર્ગે વેપાર કરતા વેપારીઓએ અમુક વળા સર વિલિયમ જોન્સ, મેજર વિલ્ફાઈ, લુઇસ જ્યાકાલિટ્ વગેરે વિદ્વાનાએ પણ ભારતમાંથી જ સભ્યતા, કલાએ તથા સ્મૃતિાનાં જ્ઞાન મિશ્ર દેશમાં ગયાં છે, એમ કહ્યું છે. દાણુ લેવી, એવી વ્યવસ્થા કરેલી જોવા મળે છે, વૈદમાં ‘ પણિ ’ એ નામે કહેલા અને ખીન્ન દેશામાં જનારા એક પૃથક્ શ્રેણીરૂપમાં વિદ્યમાન વેપારીએ ઉપર પડ્યો હતા, એમ પાશ્ચાત્ય વિદ્રાના શકિત હૃદયે માને છે. મિશ્ર, પર્શિયા તથા અરેબિયા દ્વારા ભારતીય ભૈષજ્યવિજ્ઞાન ગ્રીસ દેશમાં ગયું છે અને મિશ્ર, પર્શિયા તથા અરેબિયા દેશોએ પણ ભારત પાસેથી જ તે જ્ઞાન મેળવ્યું છે, એમ જે. જે. મેાદી પોતાના મત પ્રકટ કરતાં વાઈજ નામક વિદ્વાનના ભારતીય ભૈષજ્યવિદ્યાના પ્રભાવ ગ્રીસના વૈદ્યકતા નિર્દેશ કરેલા જોવામાં આવે છે; તે વેપારીઓએ પશ્ચિમ એશિયા, ગ્રીસ, મિશ્ર તથા સૅમેટિક પ્રદેશોમાં પણ ભારતના પ્રભાવ પાડેલા હતા. મહાજનક તથા શંખ-જાતકમાં પણ ભારતીય વેપારીએ સિંહલદ્વીપમાં ખેબિલાનિયા તથા સૌવભૂમિના પ્રદેશમાં જતા હતા એવા ઉલ્લેખ મળે છે. કાલિદાસ કવિએ પણ રઘુવંશકાવ્યમાં રઘુરાજાને પર્શિયા ઉપર મત દર્શાવ્યે છે કે બધાયે દેશે!ની ભૈષજ્ય વૈદ્ય પદ્ધતિઓનું મૂળ તે। એક જ છે, તેમ જ પાથાગારસે અથવા હિપેાક્રિટ્સના પૂર્વજોએ પણુ જે ભૈષજયવિજ્ઞાન સ*પ્રથમ શીખ્યું છે, તે પણ મિશ્ર દેશના ઋષિએની સહાયથી મેળવ્યું છે; તેમ જ મિશ્ર દેશના લોકોએ પણ રહસ્યાથી ભરપૂર એવા પૂર્વના દેશમાંથી તે જ્ઞાન મેળવ્યું છે, સ્થળમાર્ગે ચઢાઈ કરવા માટેની દૃષ્ટિ આપી છે. રઘુવંશના ૪થા સČમાં આમ કહે છે કે, પારસીસ્થળમાર્ગે પર્શિયા જીતવા પ્રયાણ કર્યું” હતું, ' ńસ્તતો લેતું પ્રતસ્થે સ્થજીવન્મના—તે પછી રઘુરાજાએ પાછળથી પણ ચીન દેશમાંથી ખેાતાન ઘાટીના રસ્તે ભારત દેશમાં આવેલે કાચાન’ નામના ચીની યાત્રી સિલાનના નૌકામાગે પોતાના દેશ ચીન તરફ પાછા ફર્યાં હતા; તેમ જ ગ્રીસમાં તથા રામમાં નૌકા દ્વારા જ સહેલાઈથી ભારતીય હાથીએ તથા સિંહૈા વગેરેને લઈ જવાનું વૃત્તાંત મળે છે. વળી ભારતથી એકદમ પાછા ફરતા યવનરાજા ઍલેકઝાન્ડરની સેના માટે પર્યાપ્ત થતી નૌકાઓનુ` વર્ણન જોતાં મિશ્ર, મેસાપાટૅમિયા વગેરે દેશામાં સ્થળમાગ કરતાં પણ જળમા મેનિયરના કહેવા મુજબ ભારત જ્યાતિષ, ગણિત, વિજ્ઞાન વગેરેમાં પારંગત હતું. સભ્યતા તથા જ્ઞાનનાં તત્ત્વા પણ પૂર્વમાંથી પશ્ચિમમાં ગયાં છે, પશ્ચિમમાંથી પૂમાં નહિ. પૂર્ણાંકાળમાં સિંધુ નદીની પેલી પારના દેશાનેા સમાવેશ કરી દઈ તે કાળે સ` દેશેાના કેન્દ્ર તરીકે સ્થપાયેલા તક્ષશિલા તથા શરાવતી નગરીની સમીપના પ્રદેશથી પૂર્વમાં રહેલ આસામ દેશને / અનુકૂળ જણાયાથી ભારતના પાશ્ચાત્ય દેશાની સાથે
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy