SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદઘાત ૧૬૭ બાળકો વગેરેમાં બસ્તિકર્મ સારી રીતે | એ જ પ્રમાણે નાનાં બાળકને ફળના રસને જ જાયું હોય અને તે બસ્તિકર્મ અમૃતનું સ્થાન ઉપયોગ કરાવવા કહે છે અને એક વર્ષની ઉંમર ધરાવતું હોય, તે જ વૈદ્યનું તથા રોગીનાં માતા- થયા પછી જ કમળ-હલકે ખોરાક શરૂ કરો પિતા વગેરેનું તથા બાળક વગેરે સર્વનું તે ઠીક છે, એમ જણાવે છે. (આ સંબંધે જુઓ કલ્યાણ કરનાર થાય છે; પરંતુ એ જ બસ્તિ- | ખિલસ્થાન અધ્યાય ૧૩ મે ) કર્મને પ્રયોગ હોઈ બરાબર થયો ન હોય તે તે આ સંહિતાના વેદનાધ્યાયમાં જે બાળકો વૈદ્ય વગેરે સર્વને નુકસાનકર્તા થાય છે, એ કારણે વાણી દ્વારા પોતાની વેદના-દુઃખ પ્રકટ કરવા બાળકને કઈ ઉંમરે બસ્તિકર્મને પ્રયોગ કરવો અશક્ત હેય છે-જેઓને હજી કંઈ બેલતાં આવજોઈએ, એ બાબતમાં ઘણું આચાર્યોને તથા ડતું નથી, તેઓના તે તે રોગોને તથા તેઓનાં પિતાને પણ મત બતાવી ગંભીર વિચાર દર્શાવેલ છે. તે તે અંગેની વેદનાને વૈધે તે બાળકની તે તે બાળકના “ફક્ક' રોગમાં ત્રણ પૈડાંવાળે રથ | જુદી જુદી ચેષ્ટાઓ ઉપરથી જાણી લેવા કાળજી બનાવવાનો ઉલ્લેખ પણ મળે છે. રાખવી જોઈએ, એમ આનુમાનિક વિજ્ઞાનનું રેવતીક૯૫માં ક ૬૨ માં-બઈનામિયો વર્ણન કર્યું છે. સ્માત તુલ્ય માનવિતમૂ રોરોગ્યે સુર્વ દુઃર્વ ચરકસંહિતામાં નિદાન, પૂર્વરૂપ, રૂપ વગેરે ન તુ તૃપ્તિઃ સમાનગા || '—જોડકાં બાળકોની નાભિ રોગોને જાણવાના ઉપાયો વિમાનસ્થાનના ચેથા એક હોય છે તે કારણે તે બંને બાળકનું મરણ, અધ્યાયમાં આમ કહ્યા છે: “સાતતોપન પ્રત્યક્ષજીવન, રોગ, આરોગ્ય, સુખ તથા દુઃખ એક બેન ર | અનુમાનેન હિં વ્યાધીન સભ્ય વિદ્યાર્ સરખાં હોય છે, છતાં તેઓની તૃપ્તિ સમાન કેમ વિશ્વક્ષઃ |-વિચક્ષણવિદ્વાન અને ચતુર એવા નથી હોતી ? ઈત્યાદિ વિચિત્ર પ્રશ્ન જેડકાં બાળકો વૈદ્ય આત પુરુષો પાસેથી મળેલા ઉપદેશ દ્વારા વિષે કરેલ છે અને ઉત્તર પણ યુક્તિ સાથે અપાયો છે. રોગીને પ્રત્યક્ષ જોવાના સાધનથી અને અનુમાનથી વળી “વિષમજ્વરનિદેશ' નામના અધ્યાયમાં પણ રોગોને સારી રીતે જાણું લેવા જોઈએ.” તરિયા, ચોથિયા વગેરે વરમાં તે તે પ્રકટ થતા | એમ કહી પ્રત્યક્ષ વગેરે પ્રમાણોને પણ રોગીના એ જવરના આવિર્ભાવમાં જે યુક્તિઓ હોય છે, રોગને જાણવાના ઉપાયો રૂપે દર્શાવ્યાં છે; તેમ જ તેઓનું વર્ણન છે. (જુઓ ખિલસ્થાન અધ્યાય ૧લે). સુશ્ર પણ રાગીને જોવોસ્પર્શ કરવો અને બાળકોને છઠ્ઠા મહિને અન્નપ્રાશન કરાવવું પ્રશ્નો પૂછવા વગેરે પણ રોગજ્ઞાનના ઉપાયો જોઈએ, એવું વિધાન છે, તે વિષે પણ આ| ઉલ્લેખ કર્યો છે; એ ઉપરથી સાબિત થાય છે કે કા૫ આચાયે તેના સંસ્કાર કરવાનું દર્શાવીને પ્રાચીન આચાર્યોના સંપ્રદાયમાં રોગીને જોવો, છ મહિને બાળકને માત્ર ફળ જ (મોસંબીને સ્પર્શ કરે, પ્રશ્નો પૂછવા વગેરે તેમ જ નિદાન રસ વગેરેનું) પ્રાશન કરાવવું એગ્ય ગણાય છે; આદિ પાંચ રૂપોને પણ વિશેષ સ્પષ્ટ સમજી લઈ પછી તે બાળક બાર મહિનાનું થાય અને ખોરાકની | રોગોનું બરાબર જ્ઞાન કરવા દર્શાવ્યું છે; પરંતુ ઈચ્છા કરે, ત્યારે તેને શેકું હલકું ભેજન આપવું નાડી પરીક્ષા દ્વારા રોગોનું જ્ઞાન કરવાનું ચરક, જોઈએ; કેમ કે જેનું અમિબળ હજી વધ્યું ન હોય સુકૃત આદિ પ્રાચીન ગ્રંમાં તેમ જ આ કાશ્યપએવા ઘણું નાની ઉંમરના બાળકને આપેલ સંહિતામાં પણ કયાંય કહેવામાં આવ્યું નથી, પણ ખેરાક કોમળ હોય તે જ પચે છે. એ કારણે તેવા નાડી પરીક્ષા દ્વારા રોગનું જ્ઞાન કરવાનું કેવળ ઘણા નાના બાળકને ફળના રસનો જ ઉપયોગ અર્વાચીન ગ્રંથોમાં જ જણાવવામાં આવ્યું છે; કરાવવો જોઈએ; અને પછી તે બાળક એક વર્ષ અને તે નાડી પરીક્ષાને વિષય પાછળના અર્વાચીન ઉપરની ઉંમરનું થાય ત્યારે જ તેને ખોરાકને કાળમાં જ ચાલુ થયું છે, એમ જણાય છે; ઉપયોગ કરવો જોઈએ, એમ કહેવામાં આવ્યું નાડી પરીક્ષાનું જ્ઞાન, ભારતના લેક પાસેથી જ છે. આજના એલેપથીના નિષ્ણાત દાક્તરે પણ ચીનના લેકેને પ્રાપ્ત થયું હતું; તેથી એ નાડી
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy