SearchBrowseAboutContactDonate
Page Preview
Page 684
Loading...
Download File
Download File
Page Text
________________ હાલારતીર્થ-આરાધનાધામ સિંહણનદીના કિનારે! ડેમનાં લહેરાતાં જળની નજદીક.....!! વિવધ જાતિનાં ફળોના બગીચાની મધ્યમાં......!!! ઊંચી ધાર ઉપર પશ્ચિમ સમુદ્રના કાંઠે..... અત્યંત શાંત-પ્રશાંત વાતાવરણમાં....!! આહ્લાદક પરમાણુઓથી પવિત્ર બનેલા... હાલારતીર્થ આરાધનાધામમાં આપ યાત્રાર્થે અચૂક પધારો. બસ, એકવાર આપ પધારશો તો આપને અમારો ચોક્કસ કોલ છે કે વારંવાર આવવાનું મન થશે. * એવા ગુરુ ગૌતમના તારણહાર પ્રભુ શ્રી મહાવીરસ્વામી ભગવાન બિરાજમાન છે. * ભવ્ય વિશાળ પ્રદર્શની હૉલ છે જેમાં પૂર્વમહાપુરુષોનાં ચરિત્રો ચિત્રિત છે. *ગુરુમંદિર—સ્મૃતિમંદિર–સુવાક્યોથી સોહામણા માર્ગ......એ અહીંની વિશિષ્ટતા છે. * જામનગરથી દ્વારકા હાઈવે રોડ ઉ૫૨ ૪૫ કિ. મી. ઉપર.....આ તીર્થ આવેલ છે. પૂ. પંન્યાસશ્રી વજ્રસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી હાલારતીર્થ આરાધનાધામ મુ. વડાલિયા સિંહણ (તા. જામખંભાળિયા, જિ. જામનગર)ના સૌજન્યથી
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy