SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ - ૩૮૪ ] [ મહામણિ ચિંતામણિ ' અબ ન ODPOVOOOOO0000000000DDDDDDDDD શ્રી મહાલક્ષ્મીદેવીનું પૂજન લક્ષ્મી ક્ષીર સમુદ્ર રાજ તનથી શ્રી રંગ ધામેશ્વરી દાસીભૂત સમસ્ત દેવ વનિતાં, લૌકોક દીપાંકુ રામ, શ્રીમદ્ મંદ કટાક્ષ લબ્ધ વિભવ, બ્રહ્મદ્ર ગંગાધરામુ // તાં કૈલોક્ય કુટુમ્બની સરસિજ વન્દ મુકુન્દપ્રિયામ્ II ૐ હ્રીં શ્રી મહાલક્ષ્મી દૈવ્ય સ્વાહા || શ્રી સરસ્વતીદેવીનું પૂજન શુક્લાં બ્રહ્મવિચાર સાર પરમામોદ્યાં જગડ્યાપિનીં વણા પુસ્તકધારિણીમભયદા જાડ્યાધરાપહામ્ ! હસ્તે સ્ફટિકમાલિકાં ચ દધતિ પદ્માસને સંસ્થિતામ્ વર્ચે તાં પરમેશ્વરી ભગવતી બુદ્ધિપ્રદ શારદામ્ | ૐ હ્રીં શ્રી એ શ્રી સરસ્વત્યે દૈવ્ય નમઃ | * || અથ પંચામૃત સ્નાત્રમ્ II (૧) દૂધ, (૨) દહીં, (૩) ઘી, (૪) શક્કર, (૫) પાણી, શ્લોક : વત્રોપરિ નિતિત છૂત-કુથારિદ્રવ્ય રિપુતYI સંમિર્ઝ, પંરવ્ય હરતુ ફુરિતાનિ . (આ પ્રમાણે શ્લોક બોલી યંત્ર ઉપર નવ જણા પંચામૃતનું અભિષેક કરે. ત્યાર બાદ યંત્રને | અંગ-લુછણાથી સાફ કરીને અષ્ટપ્રકારી પૂજા કરવી.) ત્યાર બાદ આરતી મંગલ દીવો ઉતારી શાન્તિકલશ કરવું. અને દેવવંદન કર્યા બાદ અપરાધોને ખમાવી, વિસર્જનવિધિ, વાસક્ષેપ નાખવા પૂર્વક કરવો. | અપરાધ લામણમ્ II ૐ આજ્ઞાહીને ક્રિયાહીન, મત્રહીન ચ યત્ કૃતમ્ તત્ સર્વ કૃપયા દેવાઃ ક્ષમધ્યમ્ પરમેશ્વરા (૧) આહ્વાન ન જાનામિ, ન જાનામિ વિસર્જનમ્, પૂજાવિધિ ન જાનામિ, પ્રસીદ પરમેશ્વર (૨) ઈત્યપરાધક્ષામણમ્ (ત્રણ ખમાસમણ દેવા પૂર્વક અપરાધક્ષામણ કરવું.) Tી અથ વિસર્જન || શ્રી..........દેવ્ય સ્વસ્થાનાય ગચ્છનું ગચ્છન્ત પુનરાગમનાય પ્રસીદતુ પ્રસીદતુ સ્વાહા ! (ઇતિ વિસર્જન એવમ્ પૂજન વિધિ.) 'ટાદ EVEE=EE =EEEEEEEEEામદદ EહEEEEEEEEEEEE
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy